Chotila temple timing : ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા માતાજી મંદિરના આરતી સમયમાં ફેરફાર
Chotila temple timing : ચોટીલા ડુંગર પર આવેલા માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરને ધ્યાનમાં રાખી આરતીના સમયમાં તાત્પુરતો બદલાવ કરવામાં આવ્યો છે.
આ ફેરફાર 30 માર્ચથી 5 એપ્રિલ સુધી અમલમાં રહેશે. મંદિર પ્રશાસન દ્વારા નવરાત્રી દરમિયાન સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે નવુ સમયપત્રક અમલમાં મુક્યુ છે.

- પગથિયાનો દ્વાર: સવારે 5:00 વાગ્યે ખુલશે.
- સવારની આરતી: 5:30 વાગ્યે થશે.
- સંધ્યા આરતી: રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે થશે.
- ભોજન પ્રસાદી: રાબેતા મુજબ 11:00 થી 14:00 દરમિયાન મળશે.
ચૈત્રી નવરાત્રીનો વિશેષ સમય
- ઘટ સ્થાપન: 30 માર્ચ સવારે 09:15 કલાકે
- સવારની આરતી: 07:00 થી 07:30
- દર્શન: 07:30 થી 11:30
- રાજભોગ: બપોરે 12:00
- બપોરના દર્શન: 12:30 થી 16:30
- સાંજની આરતી: 19:00 થી 19:30
- સાંજના દર્શન: 19:30 થી 21:00
- ચૈત્ર સુદ-8 (આઠમ): આરતી સવારે 06:00 વાગ્યે
- ચૈત્ર સુદ-15 (પુનમ): આરતી સવારે 06:00 વાગ્યે
06 એપ્રિલ બાદ દર્શન તથા આરતીના સમય રાબેતા મુજબ યથાવત રહેશે.
More From
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
