Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chotila temple timing : ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા માતાજી મંદિરના આરતી સમયમાં ફેરફાર

Chotila temple timing : ચોટીલા ડુંગર પર આવેલા માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરને ધ્યાનમાં રાખી આરતીના સમયમાં તાત્પુરતો બદલાવ કરવામાં આવ્યો છે.
આ ફેરફાર 30 માર્ચથી 5 એપ્રિલ સુધી અમલમાં રહેશે. મંદિર પ્રશાસન દ્વારા નવરાત્રી દરમિયાન સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે નવુ સમયપત્રક અમલમાં મુક્યુ છે.

Chotila temple timing
  • પગથિયાનો દ્વાર: સવારે 5:00 વાગ્યે ખુલશે.
  • સવારની આરતી: 5:30 વાગ્યે થશે.
  • સંધ્યા આરતી: રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે થશે.
  • ભોજન પ્રસાદી: રાબેતા મુજબ 11:00 થી 14:00 દરમિયાન મળશે.

ચૈત્રી નવરાત્રીનો વિશેષ સમય

  • ઘટ સ્થાપન: 30 માર્ચ સવારે 09:15 કલાકે
  • સવારની આરતી: 07:00 થી 07:30
  • દર્શન: 07:30 થી 11:30
  • રાજભોગ: બપોરે 12:00
  • બપોરના દર્શન: 12:30 થી 16:30
  • સાંજની આરતી: 19:00 થી 19:30
  • સાંજના દર્શન: 19:30 થી 21:00
  • ચૈત્ર સુદ-8 (આઠમ): આરતી સવારે 06:00 વાગ્યે
  • ચૈત્ર સુદ-15 (પુનમ): આરતી સવારે 06:00 વાગ્યે

06 એપ્રિલ બાદ દર્શન તથા આરતીના સમય રાબેતા મુજબ યથાવત રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X