અમદાવાદમાં ઠંડીનો ચમકારો, વાંચો આજના ન્યૂઝ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, અમદાવાદ શહેરમાં ધુમ્મસ સાથે ઝાકળ પડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર તેના કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી, બીજી તરફ ટ્રેન વ્યવહારને પણ તેની અસર જોવા મળી હતી. રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે કહ્યું હતું કે પોલીસનું મનોબળ મજબૂત કરવામાં આવશે અને રાજકોટની એક સમયની શાંત અને સલામત શહેર તરીકેની છબીને પુનઃ સ્થાપન કરવામાં આવશે.તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રાજકોટને પહેલા જેવું સલામત શહેર બનાવાશેઃ મોહન ઝા
રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે કહ્યું હતું કે પોલીસનું મનોબળ મજબૂત કરવામાં આવશે અને રાજકોટની એક સમયની શાંત અને સલામત શહેર તરીકેની છબીને પુનઃ સ્થાપન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે, શહેરને ભૂમાફિયાના પકડમાંથી મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. તેમજ ભૂમાફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠ, રાજકીય દખલગીરી કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું છે.

અમદાવાદઃ પાલડીમાં લૂંટ ચલાવવા આવેલા સાત ઝડપાયા
રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે કહ્યું હતું કે પોલીસનું મનોબળ મજબૂત કરવામાં આવશે અને રાજકોટની એક સમયની શાંત અને સલામત શહેર તરીકેની છબીને પુનઃ સ્થાપન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે, શહેરને ભૂમાફિયાના પકડમાંથી મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. તેમજ ભૂમાફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠ, રાજકીય દખલગીરી કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું છે.

અમદાવાદઃ રેગિંગ મામલે 44 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બરતરફ
રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે કહ્યું હતું કે પોલીસનું મનોબળ મજબૂત કરવામાં આવશે અને રાજકોટની એક સમયની શાંત અને સલામત શહેર તરીકેની છબીને પુનઃ સ્થાપન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે, શહેરને ભૂમાફિયાના પકડમાંથી મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. તેમજ ભૂમાફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠ, રાજકીય દખલગીરી કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું છે.

અમદાવાદમાં ઠંડીનો ચમકારો
રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે કહ્યું હતું કે પોલીસનું મનોબળ મજબૂત કરવામાં આવશે અને રાજકોટની એક સમયની શાંત અને સલામત શહેર તરીકેની છબીને પુનઃ સ્થાપન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે, શહેરને ભૂમાફિયાના પકડમાંથી મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. તેમજ ભૂમાફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠ, રાજકીય દખલગીરી કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
