For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલ પહોંચ્યા રાજકોટ; કહ્યું ભાજપ સરકાર દલિત વિરોધી છે

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે તેમણે રાજકોટની સિવિલ હોસ્પિટલ પહોંચીને ઉના દલિત કેસના પીડિતોની મુલાકાત લીધી હતી.

arvind kejriwal

વધુમાં તેમણે મીડિયાની સાથે વાતચીત કરતા ગુજરાત સરકાર અને ભાજપ દલિત વિરોધી છે. અહીં જે પણ આંદોલન કરે છે તેને જેલમાં નાખવામાં આવે છે. સાથે કેજરીવાલે દલિત પીડિતોને વળતર અને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી.

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની સરકારને તમામ ધર્મના લોકોએ મળીને સબક શીખવાડવાની જરૂર છે. નોંધનીય છે કે આ અરવિંદ કેજરીવાલની બીજી ગુજરાત યાત્રા છે.

English summary
Delhi CM Arvind Kejriwal meets victims of Una incident at civil hospital, says culprits must be booked to justice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X