અરવિંદ કેજરીવાલ પહોંચ્યા રાજકોટ; કહ્યું ભાજપ સરકાર દલિત વિરોધી છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે તેમણે રાજકોટની સિવિલ હોસ્પિટલ પહોંચીને ઉના દલિત કેસના પીડિતોની મુલાકાત લીધી હતી.

વધુમાં તેમણે મીડિયાની સાથે વાતચીત કરતા ગુજરાત સરકાર અને ભાજપ દલિત વિરોધી છે. અહીં જે પણ આંદોલન કરે છે તેને જેલમાં નાખવામાં આવે છે. સાથે કેજરીવાલે દલિત પીડિતોને વળતર અને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી.
વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની સરકારને તમામ ધર્મના લોકોએ મળીને સબક શીખવાડવાની જરૂર છે. નોંધનીય છે કે આ અરવિંદ કેજરીવાલની બીજી ગુજરાત યાત્રા છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
