અરવિંદ કેજરીવાલ પહોંચ્યા રાજકોટ; કહ્યું ભાજપ સરકાર દલિત વિરોધી છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે તેમણે રાજકોટની સિવિલ હોસ્પિટલ પહોંચીને ઉના દલિત કેસના પીડિતોની મુલાકાત લીધી હતી.

વધુમાં તેમણે મીડિયાની સાથે વાતચીત કરતા ગુજરાત સરકાર અને ભાજપ દલિત વિરોધી છે. અહીં જે પણ આંદોલન કરે છે તેને જેલમાં નાખવામાં આવે છે. સાથે કેજરીવાલે દલિત પીડિતોને વળતર અને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી.
વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની સરકારને તમામ ધર્મના લોકોએ મળીને સબક શીખવાડવાની જરૂર છે. નોંધનીય છે કે આ અરવિંદ કેજરીવાલની બીજી ગુજરાત યાત્રા છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
