વિદેશ મંત્રી એસ જયશંકર આજથી તંજાનિયા પ્રવાસે, 10 મી સંયુક્ત આયોગની બેઠકમાં કરશે સહ અધ્યક્ષતા
વિદેશમંત્રી એસ જયશંકર 5 જુલાઇ થાની આજથી તંજાનિયાના પ્રવાસ કરશ. વિદેશ મંત્રી 5 થી 8 જુલાઇ સુધી તંજાનિયાની અધિકારિક યાત્રા પર રહેશે. જેની જાણકારી મંગળવારે વિેશ મંત્રાલયે શેયર કરી હતી.

વિદેશ મંત્રાલય અનુસાર એસ જયશંકર સૌથી પહેલા 5 થી 6 જુલાઇ સુધી જંજીબાર પ્રવાસ કરશે, જ્યાંથી તે ભારત સરકારની ક્રડિટ લાઇન ફંડેડ વાટર સપ્લાઇ પ્રોજેક્ટનુ નજીકનથી જશે. સાથે જ શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે.
આ સાથે તંજાનિયાનો પ્રવાસ કરનાર ભારતીય નૌસેના જાહજ ત્રિશુલ પર ક સ્વગત સમારોહમાં પણ તે ભાગ લેશે . ત્યાર બાદ વિદેશ મંત્રી એસ જય શંકર 7 થી 8 જુલાઇ સુધી તંજાનિયાના દાર-એ-સલામનો પ્રવાસ કરશે.
જ્યાં તે અન્ય દેશનો વિદેશ મંત્રીઓ સાથે 10 મી ભારતીય તંજાનિયા સંયુક્ત આયોગની બેઠકની અધ્યક્ષતા કરશે. અને ઘણા કેબિનેટ રેંક મંત્રીઓ સિરહત દેશના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે.












Click it and Unblock the Notifications
