વિદેશ મંત્રી એસ જયશંકર આજથી તંજાનિયા પ્રવાસે, 10 મી સંયુક્ત આયોગની બેઠકમાં કરશે સહ અધ્યક્ષતા
વિદેશમંત્રી એસ જયશંકર 5 જુલાઇ થાની આજથી તંજાનિયાના પ્રવાસ કરશ. વિદેશ મંત્રી 5 થી 8 જુલાઇ સુધી તંજાનિયાની અધિકારિક યાત્રા પર રહેશે. જેની જાણકારી મંગળવારે વિેશ મંત્રાલયે શેયર કરી હતી.

વિદેશ મંત્રાલય અનુસાર એસ જયશંકર સૌથી પહેલા 5 થી 6 જુલાઇ સુધી જંજીબાર પ્રવાસ કરશે, જ્યાંથી તે ભારત સરકારની ક્રડિટ લાઇન ફંડેડ વાટર સપ્લાઇ પ્રોજેક્ટનુ નજીકનથી જશે. સાથે જ શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે.
આ સાથે તંજાનિયાનો પ્રવાસ કરનાર ભારતીય નૌસેના જાહજ ત્રિશુલ પર ક સ્વગત સમારોહમાં પણ તે ભાગ લેશે . ત્યાર બાદ વિદેશ મંત્રી એસ જય શંકર 7 થી 8 જુલાઇ સુધી તંજાનિયાના દાર-એ-સલામનો પ્રવાસ કરશે.
જ્યાં તે અન્ય દેશનો વિદેશ મંત્રીઓ સાથે 10 મી ભારતીય તંજાનિયા સંયુક્ત આયોગની બેઠકની અધ્યક્ષતા કરશે. અને ઘણા કેબિનેટ રેંક મંત્રીઓ સિરહત દેશના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
