Gujarat Elections: જમાલપુર-ખાડિયા સીટના મતદારોને લોભાવવા માટે ભાજપનો અનોખો અંદાજ
અમદાવાદમાં જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ અનોખા અંદાજમાં મતદારોને રિઝવી રહ્યા છે.
Gujarat Elections: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભગવો લહેરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ રાજ્યમાં ભાજપની જીતનો વિશ્વાસ છે. જો કે, તેમછતાં ભાજપ ઉમેદવાર મતદારોને લુભાવવા માટે નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. અમદાવાદમાં જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ અનોખા અંદાજમાં મતદારોને રિઝવી રહ્યા છે.

જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે ભાજપ કાર્યાલટના આગળ મોદીનુ સ્ટેચ્યુ લગાવી રાખ્યુ છે. જ્યાં લોકો પોતાની સેલ્ફી લઈ રહ્યા છે. મોદીના સ્ટેચ્યુ સાથે દરેક ઉંમરના લોકો સેલ્ફી લઈને ખુશ થઈ રહ્યા છે. ભાજપ ઉમેદવાર ભૂષણ ભટ્ટે કહ્યુ કે પીએમ મોદીને લોકો સમ્માન આપે છે અને તેમની સાથે પોતાનો ફોટો પડાવવા ઈચ્છતા હોય છે. આને ધ્યાનમાં રાખીને મે પીએમ મોદી સાથે મતદારોના ફોટા માટે આ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
