ગુજરાત બજેટ : એક હાથે આપતા - બીજા હાથે પાછું લેતા નણાપ્રધાન
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી: આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂક્યું છે. જેમાં રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2013-2014નું અંદાજપત્ર રજૂ કરી દીધું છે. આ દરમિયાન દરેકનું ધ્યાન નાણામંત્રીના સામાન્ય બજેટ પર ટકેલી હતું. નીતિન પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બજેટ ભાષણ આપી વર્ષ 2013-2014 માટેના અંદાજપત્રની જાહેરાત કરી.
ગુજરાતમાં જીતની હેટ્રીક લગાવી મુખ્યપ્રધાન બનનાર નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખીને અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ દ્વારા કરવામાં આવેલી જાહેરાતો અનુસાર આ બજેટ જાહેર કરવામાં આવે તેવી સંભાવના તોળાઇ રહી હતી. જોકે ગેસ અને પેટ્રોલ પરનો વેટ ઓછો થાય અથવા તો નાબુદ કરવાની કોઇ જાહેરાત નાણાપ્રધાને કરી નહી.
આ પહેલા નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 2013-2014નું અંદાજપત્રમાં ખેડુતો, યુવાનો અને વિદ્યાર્થીઓલક્ષી રહેશે. નાણાપ્રધાને જણાવ્યું કે આ સામાન્ય બજેટ રાજ્ય નાગરિકો માટે ફાયદાકારક બની રહેશે. તેમણે યુવાનો અને ખેડૂતો માટે ફાયદાકારક યોજનાઓની જાહેરાત કરી છે.
નાણાપ્રધાનની મહત્વની જાહેરાતો:
રૂપિયા
1,14,550
કરોડનું
બજેટ
કદ
ગુજરાત
સરકારનું
કુલ
796
કરોડની
પુરાંતનવાળુ
બજેટ
ટર્નઓવર
પર
ટેક્સ
છૂટ
50
લાખથી
વધારી
75
લાખ
કરવામાં
આવી.
વેરામાં
245
કરોડની
રાહતની
જોગવાઇ
બજેટમાં
289
કરોડના
નવા
સૂચિત
વેરા
અમદાવાદ-ગાંધીનગર
મેટ્રોલિંક
પ્રોજેક્ટ
માટે
550
કરોડ
ફાળવાશે
રાજ્યમાં
નવા
120
બસસ્ટેન્ડ
વિકસાવવાશે
કૃષિ
માટે
1
લાખ
નવા
વીજ
જોડાણ
આપવા
માટે
550
કરોડ
ફાળવાશે
ખેડૂતોને
નવા
સાધનો
માટે
53
કરોડ
વિજ્ઞાન
અને
પ્રૌધીકી
ક્ષેત્રે
માટે
426
કરોડ
ફાળવાશે
પોલીસ
સ્ટેશનમાં
મહિલા
એકમ
ઉપલબ્ધ
કરાવવા
22
કરોડ
મોડાસા
અને
અંકલેશ્વરમાં
એડિશનલ
કોર્ટ
સ્થપાશે
1
લાખ
વધુ
ગરીબ
પરિવારોને
વીના
મૂલ્યો
વીજ
જોડાણ
અપાશે.
108
સેવા
માટે
વધુ
100
એમ્બ્યુલન્સ
સર્વશિક્ષા
અભિયાન
માટે
1454
કરોડ
58,500
કરોડની
યોજનાકીય
ખર્ચ
નર્મદા
યોજના
માટે
9000
કરોડ
કૃષિમેળાના
આયોજન
માટે
15
કરોડ
કોલ્ડસ્ટોરેજ
માટે
59
કરોડ
કૃષિ
સંલગ્ન
યોજનાઓ
માટે
3763
કરોડ
પરિવહન
માટે
5006
કરોડ
સામાન્ય
આર્થિક
સેવાઓ
માટે
1786
કરોડ
પોલીસના
આધુનિકરણ
માટે
130
કરોડ
એમ્પાવર
યોજના
માટે
26
કરોડ
આયુર્વેદીક
અને
હોમિયોપેથિક
વિભાગ
માટે
216
કરોડ
જમીન
સંપાદન
માટે
500
કરોડ
સૌરાષ્ટ્રમાં
નર્મદા
શહેર
માટે
1400
કરોડ
ઉદ્યોગ
અને
ખનિજ
માટે
2,
425
કરોડ
સામાન્ય
સેવાઓ
માટે
133
કરોડ
નર્મદા
નહેર
માટે
જમીન
સંપાદન
કરાન
ખેડૂતોને
761
કરોડ
ચૂકવાયા
પાટણથી
ડિંડલોન
પાઇપલાઇન
માટે
63
કરોડ
પૂર
અને
સિંચાઇના
કાર્યક્રમ
માટે
12,660
કરોડ
અન્ન
અને
નાગરિક
પૂરવઠા
ક્ષેત્રે
476
કરોડ
વર્તમાન
ગેસ
બ્રિડમાં
800
કિમીનો
વધારો
કરાશે
ગ્રામીણ
વિકાસ
માટે
1664
કરોડ
ખાસ
વિસ્તાર
કાર્યક્રમ
માટે
229
કરોડ
નવી
એસટી
બસો
ખરીદવા
માટે
550
કરોડ
ગુજરાતમાં
સ્કીલ
યુનિવર્સિટી
ઉભી
કરાશે
ખેડૂતોને
વિનામૂલ્યે
કિટ
માટે
45
કરોડ
કેન્સર
હોસ્પિટલ
સ્થાપવા
145
કરોડ
ગાંધીનગરમાં
રાજ્યકક્ષાની
કચેરીઓ
માટે
નવી
ઇમારત
બનાવવાશે
પાણી
પૂરવઠા
માટે
2700
કરોડ
30
નવી
આઇટીઆઇમાં
5000
વિદ્યાર્થીઓ
એડમિશન
લઇ
શકશે,
માટે
12.50
કરોડ
ઊર્જા
માટે
4996
કરોડની
ફાળવણી
જળ
અને
જમીન
સંરક્ષણ
માટે
860
કરોડ
40
બસસ્ટેશન
આદિજાતિ
વિસ્તારમાં
ચાલુ
કરાશે.
પુસ્તકાલયો
માટે
25
કરોડ
સૌરાષ્ટ્ર
નર્મદા
ઇરિગેશન
યોજના
માટે
10,000
કરોડ
નર્મદા
ડેમની
ઉંચાઇ
138.68
મીટર
ઊંચી
કરાશે.
શહેરી
વિકાસ
માટે
9,391
કરોડ
100
કરોડના
ખર્ચે
સરદાર
પટેલની
સૌથી
ઉંચી
પ્રતિમા
નર્મદા
સરોવર
ડેમ
ખાતે
ઉભી
કરાશે
સ્પેશિયલ
ઓલિમ્પિક
માટે
10
કરોડ
દરિયાઇ
માર્ગોના
વિકાસ
માટે
182
કરોડ
સંદેશા
વ્યવહાર
માટે
395
કરોડ
14
જિલ્લાન
2030
ગામોને
સિંચાઇની
જોગવાઇ
નહેરોની
સુધારણા
અણે
નવીનીકરણ
માટે
209
કરોડ
ઉ.ગુજરાતમાં
નર્મદા
નહેરના
વિકાસ
માટે
1443
કરોડ
આરટીઓ
ઓફીસના
વિકાસ
માટે
136
કરોડ
1272
ના
ખર્ચે
172
નવા
સબસ્ટેશન
સ્થપાશે.
કૃષિ-ડેરી,
મત્સ્ય
ઉદ્યોગ
માટે
3200
કરોડ
કચ્છમાં
નર્મદા
નહેર
માટે
801
કરોડ
ઉમ્મીદ
તાલિમ
કાર્યક્રમ
માટે
19
કરોડ
ગૌસેવા
પ્રવૃત્તિના
વિસ્તરણ
માટે
52
કરોડ
જસદણના
હીંગોળગઢ
ખાતે
અશ્વસંવર્ધન
ફાર્મ
સ્થાપવા
માટે
6
કરોડ
ચિંરજીવી
યોજનાઓ
માટે
26
કરોડ
અગરબત્તી
પર
સંપૂર્ણવેરા
માફી
ખેતીના
સાધનો
પર
વેરો
માફ
સિગારેટ
પરનો
વેરો
30
ટકા
વધારાયો
વીજળી
મોંઘી
થઇ,
યુનિટે
15
પૈસાનો
વધારો