લોકાયુક્તઃ ગુજરાત સરકારની અરજી SCએ કરી ખારિજ

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યૂ યાચિકાને ખારિજ કરી દીધી હતી. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ કરી દીધી હતી. તેમણે જસ્ટિસ એઆર મહેતાની લોકાયુક્ત તરીકે નિયુક્તિ કરી હતી. ગુજરાત સરકારનું કહેવું હતું કે રાજ્ય સરકારની સહમતિ વગર લોકાયુક્તની નિયુક્તિ અસંવૈધાનિક છે. સરકારે તેને હાઇકોર્ટમાં પડકાર ફેક્યો હતો. હાઇકોર્ટે ગુજરાત સરકારની યાચિકા ખારિજ કરી દીધી અને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
ગુજરાત સરકારે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો પરંતુ 2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. મોદી સરકારે પુનર્સમીક્ષા યાચિકા દાખલ કરી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને પણ ખારિજ કરી દીધી. બાદમાં મોદી સરકાર પાસે અંતિમ પગલું ક્યૂરિટીવ પિટીશનનું બચ્યું હતું. તેને પણ કોર્ટે ગુરુવારે ખારિજ કરી દીધી હતી.
-
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ












Click it and Unblock the Notifications
