પાટણના રાધનપુરમાં અરવિંદ કેજરીવાલની અટકાયત
પાટણ, 5 માર્ચઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો, જ્યાં રાધનપુર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
માહિતી અનુસાર આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતા આજથી આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે અને તેના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે, એવું પણ જાણવા મળ્યું છે કે, તેમના દ્વારા પરવાનગી વગર રોડ શો યોજવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા તેમની અને તેમના કાફલાની અટકાયત કરવામાં આવી હતી. કેજરીવાલ અને એસપી સાથે વાતચીત થઈ રહી છે અને કેજરીવાલે લેખિતમાં કારણો જણાવવામા આવે તેવી માગ કરી છે. કેજરીવાલને પૂછપરછ કરવામાં આવ્યા બાદ છોડી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેજરીવાલના વિરોધમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો.

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો.

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય!







Click it and Unblock the Notifications
