ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઈનામી જમીનોના અનધિકૃત કબજા નિયમિત કરી શકાશે
ગુજરાત સરકારે મહેસૂલ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આવેલી વિવિધ પ્રકારની ઈનામી જમીનોના અનધિકૃત કબજાને હવે કાયદેસર રીતે નિયમિત કરવામાં આવશે.

આ નિર્ણય મુજબ જે જમીનો રી-ગ્રાન્ટ થઈ ગઈ છે અથવા પાત્ર હોવા છતાં બાકી છે, તેને સરળતાથી નિયમિત કરી શકાશે. આ માટે સરકારે વર્તમાન જંત્રીના ૨૦ ટકા રકમ ભરીને કબજા હક મેળવવાની જોગવાઈ કરી છે.
જે ખેડૂતોએ અગાઉ કબજા ફી નથી ભરી અથવા જેમના વારસદારોના નામે હજુ જમીન ટ્રાન્સફર નથી થઈ, તેમને આનો સીધો લાભ મળશે. આ પ્રક્રિયાથી વર્ષોથી લટકતા જમીનના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.
જો આવી જમીનો ભૂતકાળમાં અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી હોય અને હાલ તે ત્રીજી વ્યક્તિના કબજામાં હોય, તો તેમને પણ રાહત મળશે. સરકારના આ પગલાથી રાજ્યભરના હજારો ખેડૂત પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
More From
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ









Click it and Unblock the Notifications
