શંકર ચૌધરીની વિધાનસભની અધ્યક્ષ તરીકે અને જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે બિન હરીફ વરણી
ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂંક કરવામાં આવી હતી. રાજયપાલના ભાષાણ પર ચર્ચાની માગ અર્જુન મોઢાડીયા દ્વાારા કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની અને ઉપાધ્યક્ષ તરીકે બીન હરીફ વરણી કરવામાં આવી હતી. વિરોધ પક્ષ તરીકે શૈલેષ પરમારે ટેકો આપ્યો હતો. વિધાનસભાની અધ્યક્ષ તરીકેના નામનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા લાવામાં આવ્યો હતો. ગૃહના નિયમ મુજબ વિરોધ પક્ષના નેતાને ચૂંટણી લડવા માટે તક મળતી હોય છે પરંતુ વિક્ષનનું સંખ્યાબળ પરતુ ના હોવાથી તે ત મળી ના હતી. વિધાનસભાની ઇતિહાસમાં પહેલીવાર વિક્ષના નેતા વગર ગૃહની કામગીરી શરૂ થઇ છે.

ગુજરાત વિધાનસભાની ઇતિહાસમાં પહેલીવાર ગૃહમાં વિરોધ પક્ષના નેતાની વરણી નથી કરવામાં આવી તેમ છતા પ્રથમ વખત ગૃહની કામગીરી શરુ કરવામાં આવી વિધાનસભાના નિયમ મુજબ વિપક્ષના નેતા બનવા માટે 19 ધારાસબ્યોનુ હોવુ જરૂરી છે જ્યારે કોગ્રેસના 17 જ ધારાસભ્યો ચૂટાતા કોગ્રેસને આ પદ આપવામાં નથી આવ્યુ.
મુખ્યમંત્રીએ શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકે નિમણૂંક કર્યા બાદ જણાવ્યુ હતુ કે, બનાસ ડેરીના માધ્યથી જે દુધની આવક પહેલા 2014 પહેલા 250 કરોડ હતી તે વધાીને 1000 કરોડ સુધી પહોચાડી છે. દુનિયાના અર્થશાત્રી માટે સંશોધનનો વિષય છે. જન માનસમાં ડેરી એટલે દુધ અને દુધની બનાવટ પરંત આપના બસાન ડેરીના કાર્યકાળ દરમિયાન દુધ સાથે મધુ સાથે ક્રાતિ કરીને નવી દિશા ચિંધી છે. ગોબરધનમાથી ગેસ ઉત્પાદન કરીને ખેડૂતો માટે આવકનું સાધન ઉભુ કરવાનો શ્રેય પણ આપને જાય છે.
આરોગ્યના ક્ષેત્રમાં ગુજરાત સરકારના અને સહકારના ક્ષેત્રના સહયોગથી આપના માધ્યથી બનાસ મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. તમારા દ્વારા સહકારી ક્ષેત્રને નવી દિશા આપી છે. અતિવૃષ્ટીના સમયે આપના નેતૃત્વમાં ધારાસબ્ય તરીકેની આપની કામગીરીની નોધ લેવી પડે તેમ છે. આપ માત્ર સરકારમા જ નહી સંગઠનમાં પણ અનેક હોદ્દા પર રહીને હકારાત્મ અભિગમ રાખીને સૌના માટે પ્રેરણારૂપ રહ્યા છો. જનહિતના કામોને આ ગૃહમાં ચર્ચામાં યોગ્ય ન્યાય આપી ઉમદા પરંપરાને જાળવી ગૃહનું ગોરવ અને પરંપરા આગળ વધારવા અને અધ્યક્ષ તરીકે આપના માર્ગદર્શની અપેક્ષા છે.
ગૃહમાં શૈલેષ પરમારે જણાવ્યુ હતુ કે, લોકો દ્વારા લોકો માટે ચાલુત ગૃહ હોય છે. જે પરંપરા રહી છે તે મુજબ આપની બીન હરીફ વરણી થઇ છે તેના માટે અભિનંદન છે. નવા અધ્યક્ષની વરણી થઇ છે. લોક પ્રતિનિધિ તરીકે જ્યારે પ્રજાએ ચૂટયા છે ત્યારે સંસદીય પ્રણાણી જળવાય તે ખૂબ જરૂરી છે. લોક શાહી પદ્ધતિ જળવાઇ તે આપની પાસેથી અપેક્ષા છે. પ્રજાના પ્રશ્નો મુકવાનો પ્લેટફોર્મ છે. પ્રજા ચૂટીને પક્ષને મોકલે છે. 182 ધારાસભ્ય્ પ્રજાના ટ્રષ્ટી તરીકે બેસે છે. પ્રજાહિતની વાત દરેક સભ્ય પોતાની રીતે કરતા હોય છે.
આ સિવાય સંસદીય મત્રી ઋષિકેશ પટેલ જીતુ વાઘાણી, પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડીયા સહિતના ગૃહના સભ્યો દ્વારા શુભકામના પાઠવી હતી.
શંકપર ચૌધરીએ પણ સામે બધાને આભાર માનીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે બધારણીય જવાબદારીને નિભાવીને પૂર્વાની જે પરંપરાઓ છે તે અને નવી પરંપરાને સ્થાપિત કરવા માટેની












Click it and Unblock the Notifications
