મોદી મણીનગરના બદલે એલીસબ્રિજથી ચૂંટણી લડે તેવી શક્યતા

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર છેલ્લી બે વિધાનસભાની બેઠકમાં નરેન્દ્ર મોદી મણીનગરની બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યાં છે, જો કે આ વખતે તેઓ અન્ય સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છે, તેમની આ યોજના પાછળ અન્ય બેઠકોના ચૂંટણી પ્રચારમાં ધ્યાન આપી શકવાની તેમની વિચારણા હોવાનું સૂત્રોનું કહેવું છે.
સૂત્રોએ જણાવ્યું છે કે નવી બેઠક માટે મોદીએ પક્ષના અન્ય સાથીઓને પોતાના માટે નવી બેઠક અંગે ધ્યાન આપવા અંગે કહ્યું છે. શહેરી વિસ્તારમાં પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેઓ અમુક શહેરી વિસ્તારની બેઠકોમાં રસ દર્શાવી રહ્યાં છે. તેમજ નવા સીમાંકન બાદ સરખેજ અલગ થઇ જવાના કારણે મોદી મણીનગરના બદલે એલીસબ્રીજ અથવા ઘાટલોડિયાથી ચૂંટણી લડશે.
More From
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
