For Quick Alerts
For Daily Alerts
આજે બાલ ઠાકરેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે મોદી
રવિવારે સવારે લગભગ 10 વાગ્યા બાદ તેઓ મુંબઇમાં ઠાકરે પરિવારને મળવાના છે અને તેમને સાંત્વના અને દિલસોજી પાઠવવાના છે.
ઉલ્લેખનીય છે કે બાળા સાહેબ ઠાકરેનું હૃદય રોગનો હુમલો થવાથી નિધન થયું છે. તે 86 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેમણે શનિવારે 17 નવેમ્બર, 2012ના રોજ બપોરે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમને શ્રધ્ધાંજલિ આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશે એક સ્નેહી વ્યક્તિ ગુમાવ્યા છે, પરંતુ મે એક માર્ગદર્શક, સ્વનજ ગુમાવ્યા છે. મારા પ્રત્યે તેમને અપાર સ્નેહ રહ્યો છે. હું બાળા સાહેબને આદરપૂર્વક અંજલિ અર્પુ છું.
Comments
narendra modi bal thakarey mumbai gujarat chief minister cremation obituary નરેન્દ્ર મોદી બાલ ઠાકરે મુંબઇ ગુજરાત મુખ્યમંત્રી અંતિમ સંસ્કાર અવસાન
English summary
Narendra Modi will visit Mumbai to attend Cremation of Bal Thakarey today.
Story first published: Sunday, November 18, 2012, 10:41 [IST]