સમુદ્ર મંથનમાં વપરાયેલો પર્વત સુરત પાસેથી મળ્યો
સુરત, 18 એપ્રિલઃ સમુદ્ર મંથન અંગે આપણે ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. દેવ અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધમાં સ્વર્ગના રત્નો વિલીન થયા અને તેને પરત મેળવવા માટે દેવ-દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું. જેમાંથી નિકળેલા ઝેરને મહાદેવે પી લીધું હતું અને સમસ્ત વિશ્વને બચાવ્યું હતું. આ સમુદ્ર મંથનનો પર્વત બિહારના માંધાર ખાતે મળ્યો હતો, હવે એનો જ એક ભાગ સુરત પાસેથી મળી આવ્યો છે. સુરતના ઓલપાડ પાસે આવેલા પિંજરત ગામ ખાતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસે દરિયામાંથી આ પર્વત શોધવામાં આવ્યો છે. આ પર્વત પર પણ નાગના આરકા મળી આવ્યા છે. આ પર્વત વિશે ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની વેબસાઇટમાં પણ માહિતી આપવામાં આવી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, સમુદ્ર મંથન માટે વાપરવામાં આવેલો માંધાર પર્વત બિહારના ભાગલપુર પાસે છે અને ઓલપાડ પાસેથી જે પર્વત મળ્યો છે, તે પણ તેનો જ એક ભાગ હોવાની ધારણા છે. પિંજરત ખાતે મળેલા પર્વત અને માંધારના પર્વતના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં બહાર આવ્યું કે બન્ને પર્વત એક જ છે. માંધાર પર્વત અને પિંજરત પાસેથી મળી આવેલો પર્વત બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે. દરિયામાં શોધ દરમિયાન આ પથ્થર ગ્રેનાઇટનો હોવાના કારણેતેના તરફ ધ્યાન ખેંચાયું હતું.
ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પર્વતને લઇને ખાસ સ્ટડી કરવામાં આવી હતી, પહેલા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ પર્વત પર જે નાગના આરકા પડ્યા છે તે પાણીના મોજાના કારણે હોઇ શકે છે, પરંતુ કેટલાક ટેસ્ટ કરતા માલુમ પડ્યું કે આ માંધાર પર્વત છે અને તેનો ઉપયોગ સમુદ્ર મંથન માટે કરવામાં આવ્યો હતો.

સમુદ્ર મંથનનો પર્વત
સમુદ્ર મંથનનો પર્વત બિહારના માંધાર ખાતે મળ્યો હતો, હવે એનો જ એક ભાગ સુરત પાસેથી મળી આવ્યો છે. સુરતના ઓલપાડ પાસે આવેલા પિંજરત ગામ ખાતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસે દરિયામાંથી આ પર્વત શોધવામાં આવ્યો છે. આ પર્વત પર પણ નાગના આરકા મળી આવ્યા છે. આ પર્વત વિશે ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની વેબસાઇટમાં પણ માહિતી આપવામાં આવી છે.

માંધાર પર્વત બિહારના ભાગલપુર પાસે છે
સમુદ્ર મંથન માટે વાપરવામાં આવેલો માંધાર પર્વત બિહારના ભાગલપુર પાસે છે અને ઓલપાડ પાસેથી જે પર્વત મળ્યો છે, તે પણ તેનો જ એક ભાગ હોવાની ધારણા છે. પિંજરત ખાતે મળેલા પર્વત અને માંધારના પર્વતના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં બહાર આવ્યું કે બન્ને પર્વત એક જ છે. માંધાર પર્વત અને પિંજરત પાસેથી મળી આવેલો પર્વત બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે. દરિયામાં શોધ દરમિયાન આ પથ્થર ગ્રેનાઇટનો હોવાના કારણેતેના તરફ ધ્યાન ખેંચાયું હતું.

નાગના આરકા પડ્યા છે
ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પર્વતને લઇને ખાસ સ્ટડી કરવામાં આવી હતી, પહેલા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ પર્વત પર જે નાગના આરકા પડ્યા છે તે પાણીના મોજાના કારણે હોઇ શકે છે, પરંતુ કેટલાક ટેસ્ટ કરતા માલુમ પડ્યું કે આ માંધાર પર્વત છે અને તેનો ઉપયોગ સમુદ્ર મંથન માટે કરવામાં આવ્યો હતો.

પિંજરત ગામ પાસે મળ્યો પર્વત
સુરતના ઓલપાડ પાસે આવેલા પિંજરત ગામ ખાતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસે દરિયામાંથી આ પર્વત શોધવામાં આવ્યો છે. આ પર્વત પર પણ નાગના આરકા મળી આવ્યા છે. આ પર્વત વિશે ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની વેબસાઇટમાં પણ માહિતી આપવામાં આવી છે.

બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે
માંધાર પર્વત અને પિંજરત પાસેથી મળી આવેલો પર્વત બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે. દરિયામાં શોધ દરમિયાન આ પથ્થર ગ્રેનાઇટનો હોવાના કારણે તેના તરફ ધ્યાન ખેંચાયું હતું.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
