ગોંડલમાં દલિત મુદ્દે યુવકે પીધુ એસિડ, શંકરસિંહે કહ્યું ભાજપનો વાંક!
ઉના દલિત અત્યાચાર મામલે ગોંડલના બીલીયાળા ગામે એક દલિત યુવકે એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જે બાદ તે યુવકને નજીકની હોસ્પટિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો છે. વધુમાં સારંગપુર ખાતે ઉના દલિત અત્યારચાર મામલાનો વિરોધ કરી રહેલા બસપાના 500 જેવા કાર્યકર્તાઓની પોલિસે અટક કરી છે.
ત્યારે આ અંગે વિપક્ષ કોંગ્રેસથી પ્રતિક્રિયા આપતા ક્રોંગ્રેસ નેતા શંકર વાધેલા કહ્યું કે દલિત અત્યાચાર માટે ભાજપના લોકો જ જવાબદાર છે. વધુમાં તેમણે કહ્યું કે ગૌમાંસની હેરાફેરી માટે સરકાર પગલાં નથી લેતી. આરોપી સામે 308ની કલમ લગાવીને અટક કરવી જોઇતી હતી. જો દલિતોનું રક્ષણ નહીં થાય તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાશે.

નોંધનીય છે કે ઉનામાં દલિતોને મૃત ગાયોનું ચામડું ખેંચવા મામલે મારવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થતા દલિત સમાજે આ વાત અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને ન્યાયની માંગણી કરી હતી. આ કેસમાં હજી સુધી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
