જામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાના
જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે.
જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના આ સંક્રમણને અટકાવવા લૉકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલવે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતી શ્રમિકો તેમના પરિવારને બિહાર દાનાપુર ખાતે તેમના વતન પરત ફરવા માટેની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી 12 ટ્રેન મોકલવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેમના પરિવારજનોનુ મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
