પોરબંદર જીલ્લા કલેક્ટરનું જાહેરનામું, પાર્સલ સુવિધાથી જ ચા-નાસ્તાની દુકાનો રહેશે ચાલુ
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર ખુબ ઘાતકી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 3 લાખ આસપાસ કોરોનાનાન નવા મામલા આવ્યા છે. ગુજરાત સરકારે કોરોનાને અટકાવવા માટે અલગ અલગ ગાઇડલ
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર ખુબ ઘાતકી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 3 લાખ આસપાસ કોરોનાનાન નવા મામલા આવ્યા છે. ગુજરાત સરકારે કોરોનાને અટકાવવા માટે અલગ અલગ ગાઇડલાઇન બહાર પાડી હતી. પોરબંદર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામામાં
કલેક્ટરે
જણાવ્યું
હતું
કે
પાન
મસાલા,
તંબાકુ
આદીના
સેવન
તથા
પાનના
ગલ્લાઓ
તેમજ
નાસ્તાની
લારી
દુકાનો
પર
થથી
ભીડના
કારણે
સંક્રમણીની
ચિંતા
વધી
જાય
છે.
જેના
કારણે
કોરોનાનું
સંક્રમણ
અટકાવવા
જાહેરનામું
બહાર
પાડું
છુ.
જાહેરનામા
જીલ્લા
કલેક્ટરે
જણાવ્યું
છેકે
ચા-
નાસ્તાની
લારીઓલઇને
ફરતા
સોશિયલ
ડિસ્ટેન્સિંગનું
પાલન
થાય
તે
રીતે
ચાલુ
રાખવાની
પરવાનગી
આપવામાં
આવી
છે.
આ
જાહેરનામાંનો
ભંગ
કરનાર
લોકો
વિરૂદ્ધ
કડક
કાર્યવાહી
કરવામાં
આવશે.
COVID-19 ફેલાતો અટકાવવા સાવચેતીના ભાગરૂપે આજરોજ જાહેરનામાથી પાન-મસાલા, ચા(ટી સ્ટોલ) તથા નાસ્તાની દુકાનોએથી ફક્ત પાર્સલ સુવિધાથી વેંચાણ કરી શકાશે. તે મુજબ અમલવારી કરવા તમામને અનુરોધ છે.@CMOGuj @pkumarias @informationpor2 @InfoGujarat pic.twitter.com/RHDpz8sxiN
— Collector Porbandar (@collectorpor) April 20, 2021
આ પણ વાંચો: RLDના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત સિંહને થયો કોરોના, જયંત ચૌધરીએ ટ્વીટ કરી આપી જાણકારી