Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં હિરાબાની પ્રાર્થના સભાનું આયોજન

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીની માતા હિરાબાનુ શુક્રવારે મોડી રાત્રે નિધન થયુ હતુ. તેમની યાદમાં તેમના વતન વડનગર ખાતે પ્રથનાસભાનું યોજન કરવામાં કરવામાં આવ્યુ છે.

PM Narendra Modi Modher Heetabe Modi: પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીની માતા હીરાબાની યાદમાં રવિવારે પ્રધાનમંત્રીના જન્મસ્થળ વડનગરમાં એક પ્રર્થનાસભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રાર્થનાસભાનું વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યુ છે.

NARENDRA MODI

તમને જણાવી દઇએ કે, શુક્રવારના રોજ સવારે 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાની આયુ 100 વર્ષની હતી. અને છેલ્લા થોડા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હોવાને લીધે તેમને અમદાવાદના યૂએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વડનગરમાં પ્રાર્થના સભાના આયોજનની જાણકારી પીએમ મોદીના પરીવારના સભ્યો દ્વારા આપવામાં આવી છએ. રિપોર્ટ્સ અનુસાર 31 ડિસેમ્બરના ગુજરાત સમાચાર પત્રમાં તેમના પરીવાર તરફથી એક જાહેરાત અનુસાર હીરાબેન દામોદરદાસ મોદી માટે પ્રાર્થના સભા 1 જાન્યુઆરી સવારે 9 વાગ્યથી બપોરના 1 વાગ્ય દરમિયાન મહેસાણા જિલ્લાના વડનગર ગામ ખાતે આયોજીત કરવામાં આવી છે.

આ અંગે સમાચાર એજેન્સી એએનઆઇ દ્વારા પ્રાર્થના સભાની તસવીર શેયર કરવામાં આવી છે. સાથે જ જાણકારી આપવામાં આવી છે ક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હિરાબેન મોદી માટે વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X