વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં હિરાબાની પ્રાર્થના સભાનું આયોજન
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીની માતા હિરાબાનુ શુક્રવારે મોડી રાત્રે નિધન થયુ હતુ. તેમની યાદમાં તેમના વતન વડનગર ખાતે પ્રથનાસભાનું યોજન કરવામાં કરવામાં આવ્યુ છે.
PM Narendra Modi Modher Heetabe Modi: પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીની માતા હીરાબાની યાદમાં રવિવારે પ્રધાનમંત્રીના જન્મસ્થળ વડનગરમાં એક પ્રર્થનાસભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રાર્થનાસભાનું વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઇએ કે, શુક્રવારના રોજ સવારે 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાની આયુ 100 વર્ષની હતી. અને છેલ્લા થોડા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હોવાને લીધે તેમને અમદાવાદના યૂએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વડનગરમાં પ્રાર્થના સભાના આયોજનની જાણકારી પીએમ મોદીના પરીવારના સભ્યો દ્વારા આપવામાં આવી છએ. રિપોર્ટ્સ અનુસાર 31 ડિસેમ્બરના ગુજરાત સમાચાર પત્રમાં તેમના પરીવાર તરફથી એક જાહેરાત અનુસાર હીરાબેન દામોદરદાસ મોદી માટે પ્રાર્થના સભા 1 જાન્યુઆરી સવારે 9 વાગ્યથી બપોરના 1 વાગ્ય દરમિયાન મહેસાણા જિલ્લાના વડનગર ગામ ખાતે આયોજીત કરવામાં આવી છે.
આ અંગે સમાચાર એજેન્સી એએનઆઇ દ્વારા પ્રાર્થના સભાની તસવીર શેયર કરવામાં આવી છે. સાથે જ જાણકારી આપવામાં આવી છે ક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હિરાબેન મોદી માટે વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
