#પપ્પૂ_ને_ખબર_નથી, રાહુલના ગુજરાત પ્રવાસ પર રમૂજી ટ્વિટ શરૂ
રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તે આજે ઉનાના દલિત અત્યાચાર મામલે ગીર-સોમનાથ ખાતે સમઢિયાળાના પીડિતોને મળી પછી રાજકોટ ખાતે પણ દાખલ દલિતોની ખબર અંતર પૂછી પ્રેસ કોન્ફર્ન્સ યોજશે. રાહુલના આ ગુજરાત આગમનથી જ આજ સવારથી ટ્વિટર પર એક ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે.
"પપ્પને ખબર નથી" નામના આ ટ્રેન્ડમાં એક બાજુ રાહુલ ગાંધીનો કેટલાક લોકો બચાવ કરી રહ્યા છે તો કેટલાક તેમના આ ગુજરાત પ્રવાસની રમૂજ ઉડાવી રહ્યા છે. નોંધનીય છે કે બુધવારે સંસદમાં જ્યારે ઉના મુદ્દા પર ગંભીર ચર્ચાઓ થઇ રહી હતી ત્યારે રાહુલ ગાંધી સૂતા હતા. જે બાદ તેમની આ ઊંધ તેમની સાચા અર્થમાં ઊંધ ખરાબ કરી હતી. અને તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ટ્વિટર પર ચાલી રહેલા આ ટ્રેનમાં લોકોએ કેવી કેવી રમજૂ ટિપ્પણી કરી છે તે વિષે જુઓ અહીં...
|
રાહુલ પર રમૂજ
રાહુલ ગાંધી આજે ઉના દલિત કેસ મામલે ગુજરાતની મુલાકાત પર છે. ત્યારે સવારથી જ તેમની પર પપ્પુને ખબર નથી ટ્રેન્ડ ટ્વિટર પર ચાલી રહ્યો છે.
|
રાહુલ પર રમૂજ
ત્યાં આ ટ્રેન્ડમાં ક્યાંક રાહુલ ગાંધીની ઉડાવવામાં આવી રહી છે. ત્યાં ક્યાંક કેટલાક લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે.
|
રાહુલ પર રમૂજ
બુધવારે સંસદમાં જ્યારે ઉના દલિત મુદ્દો ચર્ચાતો હતો ત્યારે પણ રાહુલ ગાંધી સૂઇ રહ્યા હતા. જે વાતની પણ રમૂજ આ ટ્રેન્ડમાં ઉડાવવામાં આવી છે.
|
રાહુલ પર રમૂજ
જો કે તેવું નથી કે બધા રાહુલની રમૂજ જ ઉડાવી રહ્યા હતા કેટલાક લોકો રાહુલના સપોર્ટમાં પણ ઉતર્યા હતા.
|
રાહુલ પર રમૂજ
નોંધનીય છે કે એક બાજુ જ્યાં આ વાતને લઇને વિવિધ ટિપ્પણીઓ થઇ રહી છે ત્યાં જ તે વાત પણ છે દલિત મુદ્દાને રાજકીય લાભ તરીકે જોવાઇ રહ્યો છે તે વાતનો વિરોધ પણ દલિત નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
|
રાહુલ પર રમૂજ
જો કે ચૂંટણીને લઇને પણ આ ટ્રેન્ડમાં કંઇક આ રીતની ટિપ્પણી કરવામાં આવી હતી.
|
રાહુલ પર રમૂજ
જો કે જે પણ કહો હાલ તો રાહુલ ગાંધી અને તે બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમી આવી ગઇ છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
