ઉના દલિત પીડિતોને રાજકોટમાં કંઇ આ રીતે મળ્યા રાહુલ
ગુરુવારે, કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી તેમના ગુજરાત પ્રવાસમાં ઉના બાદ રાજકોટ ખાતે દલિત પીડિત યુવાનોને મળવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે ગત અઠવાડિયાએ દલિત યુવકોને ગૌરક્ષકો ખુલ્લેઆમ માર્યા હતા. જે બાદ વિવાદ વધ્યો હતો.

જો કે રાજકોટની હોસ્પિટલમાં આવેલા રાહુલ ગાંધીએ દલિત પીડિતોને કંઇક એ રીતે મળ્યા કે ત્યાં હાજર તમામ લોકો તેમના પર ઓવરી ગયા. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અહીં યુવાનોને બનતી મદદ કરવાની હૈયાવરાળ આપવાની સાથે જ તેમનો મોબાઇલ નંબર પણ આપ્યો. અને ન્યાય અપાવાની વાત પણ કરી.
નોંધનીય છે કે આ ધટનામાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને ગુજરાત સરકાર પણ આ મામલે ત્વરિત પગલા લઇ રહી છે. ત્યારે રાહુલ ગાંધીના આ પ્રવાસ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જરૂરથી લાવ્યો છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
