આજે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેસની સુનવણી ટળી જાય તે માટે રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે ગુજરાત સરકારે 8 ઑક્ટોબરે એક વરિષ્ઠ અધિકારીને દિલ્હી મોકલી આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 9 વર્ષથી લોકાયુક્તની નિયુક્તિ કરવામાં આવી નથી. રાજ્યપાલે 26 ઓગસ્ટ, 2011ના રોજ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને લોકાયુક્તની નિયુક્તિ કરી હતી. આ મુદ્દે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ ગોકાણીની બેંચે જુદો જુદો મત આપતા ત્રીજા મત તરીકે જસ્ટિસ વી એમ સહાયનો મત મેળવવામાં આવ્યો હતો. જસ્ટિસ સહાયે જસ્ટિસ કુરેશીના મતને સાચો ગણાવતા રાજ્ય સરકાર જાન્યુઆરી 2012માં સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
