સુરત એટલે હાર્દિક અને પાટીદારોનું ગઢ, તો જીત કેમ ભાજપની?
હાર્દિક પટેલ અને પાટીદારોના ગઢ મનાતા સુરતમાં ભાજપની જીત પર રાજનૈતિક જાણકારો શું કહે છે. જાણો અહીં.
સુરત પાટીદારોનો ગઢ મનાય છે જ્યાં હાર્દિક પટેલે કેટલીય રેલીઓ અને સભાને સંબોધી હતી,ત્ય.રે માહોલ એવો હતો કે સુરતમાંથી ભાજપનો સફાયો થઈ જશે, અને એક રેલી તો એવી હતી કે જેનો વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં જોવા મળતું હતું કે સુરતના હીરા બજારમાં બીજેપીની કેસરી ટોપીઓ ઉછળી હતી તો વળી કેટલાક હીરાના કામદારો પાટીદારની પીળી ટોપી પહેરીને જ કામ પર આવતા હતા. જોકે જ્યાં બીજેપીના ખેસ અને ટોપીઓ ઉછળી હતી અને રેલીમાં સ્પશ્ટપણે બીજેપીને સુરતીઓએ જાકારો આપ્યો હતો. પરંતુ જ્યારે પરિણામ આવ્યા ત્યારે બધા જ ચોંકી ઉઠયા હતા કારણ કે સુરતીઓના મત ભાજપન તરફેણમાં જ પડ્યા હતા. આથી રાજકારણના નિષ્ણાતો કહી રહ્યા છે કે અહીં હાર્દિકનો જાદુ ન ચાલ્યો કારણ ખે વિકસિત નાગરિકો અને ખાસ તો પાટીદારો ભાજપના જ પક્ષમા રહ્યા , બાકી રાહુલ ગાંધીએ જ્યારે GST મુદ્દે વેપારીઓ સાથે બેઠક કરી ત્યારે તેમને મલતા જનસમર્થનને જોતા લાગતુ હતુ કે હાર્દિકનો સાથે અને કોંગ્રેસની રણનિતિ આ વખતે સુરતમાં ભાજપને હંફાવી દેશે,. પરંતુ થયું તેનાથી ઉંધું. તો બીજી તરફ જે ખેડૂતો પાટીદારો હતા તેમણે સૌરાષ્ટ્રમાં ભાજપને હંફાવી દીધી.અને કોંગ્રેસને સાથ આપ્યો મતલબ કે કોંગ્રેસનો ઢંઢેરો તેમને સ્પર્શી ગયો. ખાસ તો ખેડૂતો અને નાના વેપારીઓને.

જોકે સુરતમાં ભાજપ બાજી મારી ગઈ અને સુરતમાં ભાજપને મરાઠી બહુલતા ધરાવતા વિસ્તારમાં સંગીતા પાટિલની જીત મળી. તો કામરેજમાં વી.ડી. ઝાલાવાડિયા, કારંજમાં પ્રવીણ ઘોઘારીએ કોંગ્રેસના ભાવેશ રબારીને હાર આપી અને ઉધનામાં કોંગ્રેસે સતીષ પટેલને ઉતાર્યા હતા પરંતુ સુરતીઓએ કોંગ્રેસન પાટીદાર ઉમેદવારન બદલે ભાજપના વિવેક પટેલને જીતનો ભગવો ખેસ પહેરાવ્યો. ઓલપાડમાં પણ મૂકેશ પટેલ અને સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદી અને મહુવા મોહન ઢોડિયાએ જીત મએળવી જ્યારે કોંગ્રેસને ફાળે બારડોલીમાં ઇશ્વર પટેલની જીત આવી. તો વરાછામાં કુમાર કાનાણીની જીત ન ભૂલાી શકાય.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
