ભાજપ અધ્યક્ષ સી,આર.પાટિલ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યા
હર ઘર તિરંગા અભિયાન વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના આહવાન પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણના કાર્યક્રમનો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો.
હર ઘર તિરંગા અભિયાન વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના આહવાન પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણના કાર્યક્રમનો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો.

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમથી લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થશે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના આહવાન બાદ દેશવાસીઓમાં રાષ્ટ્રધ્વજ મેળવવા અને ફરકાવવા ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશની મહામૂલી સ્વતંત્રતા મેળવવા માટે દેશના અસંખ્ય વિર સપુતોએ શહિદી વ્હોરી લીધી હતી પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી હતી તેવા નામી-અનામી શહિદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રધ્વજ દરેક ઘરે ફરકાવિને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. એમ સી.આર પાટીલે જણાવ્યું હતુ.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
