વિજય રૂપાણીએ કર્યા પ્રમુખ સ્વામી ના અંતિમ દર્શન...
વિજયભાઈ રૂપાણી એ પ્રમુખ સ્વામી ના દર્શન કરી બાપાની આરતી ઉતારી. સરકાર દ્વારા 5 અધિકારીઓની ટિમ રહેશે કાર્યરત. આવનાર હરિ ભક્તોને સગવડતા મળી રહે તે માટે સરકારની ટિમો તહેનાત. બાપાના દર્શન કરી વિજયભાઈએ શોક વ્યક્ત કરી દુઃખની લાગણી વ્યક્ત કરી. વિજયભાઈ સાથે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઇ કુંડરિયા રહ્યા હાજર.

કેન્દ્રીયમંત્રી શ્રી પરસેાતમ રુપાલા, પ્રદેશપ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી ,પ્રવકતા શ્રી ભરત પંડયા પૂ. પ્રમુખસ્વામીનાં દેહદશઁન માટે ૧:૦૦ વાગે સાળંગપુર પહોંચશે.

અમદાવાદના સાળંગપુર ખાતે તેમણે છેલ્લા શ્વાસ લીધા છે. નોંધનીય છે કે તે પાછલા લાંબા સમયથી બિમાર હતા. પ્રમુખ સ્વામીના નિધનથી સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય શોકગ્રસ થઇ ગયો છે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર




Click it and Unblock the Notifications
