વિક્રમ ઠાકોર રાજનીતિમાં આવશે કે કેમ? જાણો શું કહ્યું?
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હાલમાં જ અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજકારણમાં પ્રવેશ અંગે મોટો ખુલાસો કર્યો હતો.
નવા વર્ષ નિમિત્તે માઁ અંબાના દર્શન કરીને તેમણે આશીર્વાદ મેળવ્યા અને ચાહકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ચાહકોનું મોટું ટોળું ઉમટી પડ્યું હતું.

વર્ષ 2027ની ચૂંટણી લડવા અંગે પૂછાયેલા પ્રશ્ન પર વિક્રમ ઠાકોરે સૂચક સ્મિત આપ્યુ ઘણી અટકળોને જન્મ આપ્યો છે. ચૂંટણી લડવા બાબતે મૌન તોડતા તેમણે મીડિયાને જણાવ્યું કે, માતાજીની જેવી ઈચ્છા હશે, તે પ્રમાણે જ આગળ વધીશું. હાલ હું એ બાબતે કહી ન કહી શકું. આ નિવેદનથી તેમના રાજકીય ભવિષ્ય અંગે સસ્પેન્સ યથાવત રહ્યું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વિક્રમ ઠાકોરના રાજકારણમાં જોડાવા અંગે અનેક અટકળો હતી. ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેમને પક્ષમાં જોડાવા માટે ઓફર કરવામાં આવી હતી. તે સમયે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ.
આગળ કહ્યું હતું કે, મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
