વિશ્વપ્રતાપસિંહ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરીયો કરશે
ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ વિશ્વપ્રતાપ વાઘેલા આજે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે વિવિધત ભાજપમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના ગ
ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ વિશ્વપ્રતાપ વાઘેલા આજે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે વિવિધત ભાજપમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના એક દિવસ પહેલા જ કોંગ્રેસના યુવા નેતાએ રાજીનામું ધરી દિધુ હતુ. ત્યારથી ચર્ચા ચાલી રહી હતી કે, તે ભાજપમાં જોડાશે.

વાઘેલાએ 7 પાનાના રાજીનામા પત્રમાં પક્ષના આંતરીક કલેહ અને નેતાઓની જો હુકમી તરફ આક્ષેપો કર્યા છે. પત્રમાં વાઘેલાએ જણાવ્યું છે કે, કોંગ્રેસમાં જોડાઈને જવાનીના 18 વર્ષ વેડફી નાખ્યા છે, આજે મારી જાતને મન કર્મ વચનથી કોંગ્રેસ મુક્ત કરું છું, સંઘર્ષ કરીને યોગ્ય જગ્યા પર પહોંચ્યો તો આંતરિક જુથવાદને કારણે પક્ષમાં દુશ્મનો પેદા થાય છે.
કોંગ્રેસમાંથી એક બાદ એક યુવા તેમજ દિગ્ગજ નેતાઓ રાજીનામા ધરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકીર રહ્યા છે ત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ કફોડી બનતી જઇ રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીનું જોર પણ ગુજરાતમાં વધતુ જઇ રહ્ય છે. કોંગ્રેસની પરિસ્થિતિ આવી જ રહેશે તો ગુજરાતની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ જોવા મળશે.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા





Click it and Unblock the Notifications
