મહારાષ્ટ્ર: લૂ લાગવાને લીધે 11 લોકોના મૃત્યુ, ઘણા લોકો હજી ગંભીર, CM શિંદેએ 5 લાખની સહાયની કરી જહેરાત
મહારાષ્ટ્રની નવી મુંબઇના ખારઘરમાં ભૂષણ પુરસ્કાર સમારોહ દરમિયાન મોટી ઘટના બની હતી. સમારોહમાં દરમમિયાન લૂ લાગવાને લીધે 11 લોકોની મૌત થઇ ગઇ હતી. તેમાથી ઘણા લોકો ગંભીર છે. 24 લોકોનું ઇલાજ ચાલી રહ્યુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેે મૃતકના પરિવારોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ભરતી કરવામાં આવેલ લોકોનું ઇલાજ કરવામાં આવી રહ્યુ છે .

રવિવારે નવી મુંબઇમાં એક મેગા કાર્યક્રમ દરમિયાન 100 લોકોની તબિયત ખરાબ થઇ ગઇ હતી. લૂ લાગવાથી તમામ લોકો ગંભીર રુપથી બિમાર પડી ગયા હતા. જ્યાં સામાજિક કાર્યકર્તા દત્તાત્રેય નારાયણ ઉફ્ર અપ્પાસાહેબ ધર્માધિકાીરીને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોની તબિયત ખરાબ થઇ હતી. લૂ લાગવાનાર લોકોની ખારઘર નાટાટા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
સીએમ એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, નવી મુંબઇના ખારઘરમાં મહારાષ્ટ્ર પુરષ્કાર સમારોહ દરમિયાન હિટસ્ક્રોકથી લોકોની મૌત થઇ હતી. મૃતકના પરિવારોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવીહ તી. હોસ્પિટલમાં ભરતી લોકોના ઇલાજનો નિર્દેશ આપવામાં આપ્યો હતો.
જણાવી દઇએ કે, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી પારો 40 ડિગ્રીને પાર જઇ રહ્યો છે. હાલમાં જ એપ્રિલના બીજા સપ્તાહમાં જોવા મળ્યો હતો. આશકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગળ ગર્મીનો પારો વધારે ઉપર ચડવાની શક્યા છે. લોકોને ગર્મીથી બચવા માટે સલાહ આપવાામાં આવી છે. નહી તો લોકોને લૂ લાગી શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
