Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના 1515 નવા કેસ સામે આવ્ય, 6 થી વધુ દર્દીના મૌત, પોઝિટિવિટી રેટ 26 ટકા પર
દિલ્હીમાં આરોગ્ય વિભાગ તરફથી કોરોના સક્રમણની આપવામાં આવેલ માહિતી આનુસાર રાજ્યમાં ઘાતક વાયરસની પોઝિટિવિટી દર 26.46 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાનાથી 6 થી વાધારે દર્દીઓની મૌત થઇ ચૂકી છે. વાયરસ સંક્રમણના 1515 નવા કેસા નોધાયા છે. જ્યારે1734 કોરોના દર્દીઓ કિકવર થઇને રજા આપવામાં આવી છે. સમગ્ર દિલ્હીમાં રાજ્યમાં 4756 એક્ટિવ કેસ છે.

દિલ્હી સિવાય એનસીઆરમાં કોરોનાના મામલ ઝડપથી વધી રહ્યા છએ. ગુરુગ્રામમાં કોરોનાના 466 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે શુક્રવારે અંહિયા કોરોનાના 598 નવા કેસ નોધાયા છે. 22 એપ્રિલના કોરોના સંક્રમણના 6500 કેન સામે આવ્યા હતા. ગુરુગ્રામમાં કોરોના સક્રિયા મામલાની સંખ્યા 2725 છે. જ્યારે ફરીદાબાદમાં શનિવારે 93 નવા કેસ નોધાયા હતા. તો ગાઝિયાબાદમાં કોરોના સંક્રમણના 56 નવા કેસ સામે આવ્યા છે.
શનિવારે આરોગ્ય વિભાગના આકંડા અનુસાર નોએડામાં કોરોનાના 114 નવા કેસ સામે આવ્યા છે. નોએડામાં નવા દર્દીઓમાં ચાર ને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં 755 એક્ટિવ કેસ છે.












Click it and Unblock the Notifications
