અલ કાયદા અને ISISની મદદથી હમલાનું ષડયંત્ર કરી રહેલ 16 લોકોની અટકાયત
અલ કાયદા અને ISISની મદદથી હમલાનું ષડયંત્ર કરી રહેલ 16 લોકોની અટકાયત
ચેન્નઈઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શુક્રવારે 16 લોકોની ધરપકડ કરી છે. આ લોકોને અંસારુલ્લા નામના આતંકી સંગઠન બનાવવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. આ લોકો પર દેશના વિવિધ સ્થળોએ આતંકી હુમલા કરવા માટે ફંડ એકઠું કરી રહ્યા હોવાનો આરોપ છે. એનઆઈએ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર પાસે આ લોકોની 10 દિવસ સુધીની કસ્ટડીમાં લેવાની માંગ કરી હતી. એએનઆઈએ કહ્યું હતું કે આરોપીઓને સબૂતની તપાસ માટે અલગ-અલગ જગ્યાએ લઈ જવાના છે.

આતંકી સંગઠનને આપ્યાં વિવિધ નામ
એએનઆઈએ જજ પી ચિંતૂરપાંદી સમક્ષ દાખલ અરજીમાં કહ્યું હતું કે આરોપીઓની પૂછપરછની જરૂરત છે જેથી માલુમ લગાવી શકાય કે તેમને ક્યાંથી પૈસા મળી રહ્યા છે, ફંડનો ઉપયોગ કેવી રીતે થશે અને આ ફંડને બીજી જગ્યાએ કઈ રીતે મોકલવામાં આવશે. આરોપીઓના વકીલે એએનઆઈની અરજીનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે માત્ર બે લોકોને હસન અલી યૂનુસ મારાઈકાર અને હરીશ મોહમ્મદ, છોડી તમામ આરોપીઓ બીજા દેશમાં કામ કરે છે. તેમને અચાનક જ ભારત પ્રત્યર્પિત કરી દેવામાં આવ્યા અને બાદમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી. આરોપીઓના વકીલ મુજબ તપાસ અધિકારીએ આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તેમણે આરોપીને શા માટે કસ્ટડીમાં લીધા. એસપીપીએ કહ્યું કે 16માંથી 7 આરોપીઓ યૂએઈની જેલમાં બંધ હતા અને તેમને 12 જુલાઈએ ભારત મોકલવામાં આવ્યા. જે બાદ બીજા જ દિસે તેમની ધરપકડ કરી લેવામાં આવી.
કોર્ટે જણાવ્યું એક ગંભીર સમસ્યા
એસપીપીએ આગળ કહ્યું કે આ અતિ ગંભીર મામલો છે જેમાં દેશની રક્ષા અને સુરક્ષાનો મામલો સામેલ છે. સાથે જ આ એક એવો કેસ છે જેની તપાસ પહેલા પણ પોલીસ તરફથી કરવામાં આવી ચૂકી છે. જજે કહ્યું કે આોપીઓએ એક સંગઠન તૈયાર કરી લીધું હતું જેને વિવિધ નામ જેવા કે વહાદત-એ-ઈસ્લામી, જરનામ વાહાદત-ઉલ-ઈસ્લામ-અલ-જિહાદિયા, દિહાદી ઈસ્લામિક યૂનિટ અને અંસારુલ્લા આપવામાં આવ્યા હતા. જેમનો ઉદ્દેશ્ય ભારતમાં હિંસા ફેલાવી ઈસ્લામિક કાનૂનની સ્થાપના કરવાની હતી. અભિયોજક પક્ષનું કહેવું હતું કે આ તમામ લોકોને અલ-કાયદા અને આઈએસઆઈએસનું સમર્થન હાંસલ હતું.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
