Uttarakhand માં ખરાબ હવામાન, 200 વર્ષ જુનૂ ઝાડ પડતા 2 લોકો ના મૌત
Uttarakhand ના જ્વાલાપુર વિસ્તારમં વરસાદ અને તોફાનના સમાચાર સામે આવ્યા છે. મૌસમ ખરાબ હોવાને લીધે 200 વર્ષ જુનુ ઝાડ પડી ગયુ હતુ. અચાનક વિશાળ ઝાડ પડી જવાથી ઘણા લોકો તેની નીચે દબાયા હતા.

હરિદ્વારના એસએસપી અજય સિહે જ્વાલાપુરની દુર્ઘટના અંગે જણાવ્યુ હતુ કે, જુના અને બહુ મોટા ઝાડના પડવાથી ઘણા લોકો તેની નીચે દબાયા હતા.તેમણે જણાવ્યુ હતુ કે, લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યુ હુ કે, રેસ્ક્યુ બાદ ચાર લોકોને સ્થાનીક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. એસએસપી અજય સિહે જણાવ્યુ હતુ કે, ચમગાદર ટાપુ પાસે ઝાડ પડવાથી સૌનીપતના એક પર્યટકનુ મૌત થયુ છે.
દુર્ઘટના બાદ હરિદ્વારાના હરિમિલાપ મિશન સરકાર હોસ્પિટલમાં ડી અનસ જાહિદે જણાવ્યુ હતુ કે, 5 લોકોને હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા. જેમાથી બે લોકોની મૌત થઇ ગયા છે. એક દર્દીને એમ્સ ઋષિકેશ રેફર કરવામાં આવયા છે.
Uttarakhand | Due to rain & storm, a 200-year-old tree fell in the Jwalapur area & many people got buried under it. All four people have been rescued & sent to a govt hospital. A tourist from Sonipat died after a tree fell on him near Chamgadar Tapu: Ajay Singh, SSP Haridwar… pic.twitter.com/nkPbPtOvoF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 23, 2023












Click it and Unblock the Notifications
