For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મૂ કાશ્મીરના માછિલમાં ત્રણ જવાન શહીદ, મૃતદેહ સાથે બર્બરતા

જમ્મૂ કાશ્મીરના માછિલ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણમાં ત્રણ જવાન શહીદ. એક જવાનના મૃતદેહ સાથે આતંકવાદીઓએ કરી બર્બરતા...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

જમ્મૂ કાશ્મીરના માછિલ સેક્ટરથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. અહીં આતંકવાદીઓ સાથે અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયાના સમાચાર છે.

indian ramy

નોર્ધન કમાંડે જાણકારી આપી છે કે એક જવાનના મૃતદેહ સાથે આતંકવાદીઓએ બર્બરતા કરી છે. નોર્ધન કમાંડે કહ્યુ કે ઇંડિયન આર્મી આનો બદલો જરુર લઇને રહેશે. આ ઘટના પહેલા જમ્મૂ કાશ્મીરના બાંદીપુરના હાજિનમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા હતા.

English summary
3 soldiers killed in an encounter in Machil Jammu Kashmir Body of one soldier mutilated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X