For Quick Alerts
For Daily Alerts
જમ્મૂ કાશ્મીરના માછિલમાં ત્રણ જવાન શહીદ, મૃતદેહ સાથે બર્બરતા
જમ્મૂ કાશ્મીરના માછિલ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણમાં ત્રણ જવાન શહીદ. એક જવાનના મૃતદેહ સાથે આતંકવાદીઓએ કરી બર્બરતા...
જમ્મૂ કાશ્મીરના માછિલ સેક્ટરથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. અહીં આતંકવાદીઓ સાથે અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયાના સમાચાર છે.
નોર્ધન કમાંડે જાણકારી આપી છે કે એક જવાનના મૃતદેહ સાથે આતંકવાદીઓએ બર્બરતા કરી છે. નોર્ધન કમાંડે કહ્યુ કે ઇંડિયન આર્મી આનો બદલો જરુર લઇને રહેશે. આ ઘટના પહેલા જમ્મૂ કાશ્મીરના બાંદીપુરના હાજિનમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા હતા.
Comments
jammu kashmir srinagar indian army terrorist terrorism જમ્મૂ કાશ્મીર શ્રીનગર ભારતીય સેના પાકિસ્તાન આતંકવાદી આતંકવાદ
English summary
3 soldiers killed in an encounter in Machil Jammu Kashmir Body of one soldier mutilated.
Story first published: Tuesday, November 22, 2016, 17:06 [IST]