Adani Balasoe Victims: ની મદદ માટે આગળ આવયા, માતા-પિતા ગુમાવનાર બાળકના અભ્યાસનો ખર્ચો ઉઠાવશે
Adani Balasoe Victims: સુક્લી બાળકોની મદદ માટે આગળ આવ્યા છે. અદાણી ગૃપે કહ્યુ છે કે, ઓડિશા ટ્રેન દ્રુઘનટામાં માર્યા ગયેલા લોકોના બાળકોની સ્કુલી શિક્ષાની જવાબદારી અદાણી સમુહે લીધી છે.

અદાણી સમુહના ચૈરમેન ગોતમ અદાણીએ પોતાના ટ્વીટર પર લખ્યુ હતુ કે, અમે નક્કી કર્યુ છે કે, આ દ્રુઘ્ટનામાં માતા પિતા ગુમાવનાર બાળકનો સ્કુલનો શિક્ષણની જવાબાદરી અદાણી સમુહ ઉપાડશે.
તેમણે કહ્યુ કે, ઓડિશા ટ્રેન દુર્ઘટનાની ખબરથી તે વ્યથિત છે. ગૌતમ અદાણી, પિડિત અને તેમના પરિવારને શક્તિ પ્રદાન કરે અને બાળકોની સારી કાલ મેટ અમે આપણી બધાની સંયુક્ત જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, અદિકારીક આંકડા અનુસાર શુક્રવાર રાત્રે થયેલી દુર્ઘનટનામાં 275 લોકોની મોત થઇ ગઇ છે. જ્યારે એક હજાર જેટલા લોકો ઘાય થયા છે. જેમાથી 300 લોકો હોસ્પિટલમાં ભરતી છે.
More From
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
