ઉલ્ટી ગણતરી શરુ, Aditya L1 પણ પોતાની ઉડાન માટે તૈયાર
ચંદ્રમાં બાદ હવે ભારતીય અંતરીક્ષ અનુંસંધાન સગઠન ઇસરો ફોકસ સૂર્ય પર છે. જેના લીધે આદિત્ય એલ 2 મીશન લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. તેની મદદથી સૌર કિરણો સૌર તુફાન વગેરેની મદદ મળશે.

બીજી તરફ જે રોકેટથી આદિત્ય અંતરીક્ષમાં મોકલવામાં આવશે. તેની પહેલી તસવીર ઇસરોએ બહાર પાડી છે. આ સિવાય શ્રી હરિકોટા સ્પેસપોર્ટ પર પણ તેને લઇને તૈયારીયા પુરી કરી લેવામાં આવી છે. બધુ સારુ રહ્યુ તો તેને 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11:50 વાગે લોન્ચ કરવામાં આવશે
આદિત્ય એલ 1 દેશને શક્તિશઆળી રોકેટ PSLV-C57 માં લોન્ચ કરવામાં આવશે. તેની ચાર તસવીર ઇસરોએ પોતાના અધિકારીક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેયર કર્યુ છે. ઇસરો એ આ સાથે લખ્યુ કે, "Aditya L1 ને લઇને PSLV C57 ને શ્રી હરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી લઇ જવામાં આવ્યુ છે. લોન્ચ 2 સપ્ટેમ્પર સવારે 11:50 વાગે નિર્ધારિત કરવામાં આવ્યો છએ.
ઇસરો અનુસા રલોન્ચ ની તમામ પ્રકારની તૈયારી બેંગલુરુમાં યુ.આરરાવ સેટેલાઇટ સેંટર દ્વારા વિકસિત સેટેલાઇટ આ મહિનાની શરુઆતમાં આંધ્રા પ્રદેશની શ્રીહરિકોટાના ઇશરો સ્પેસપોર્ટ પર પહોચ્યુ હતુ.












Click it and Unblock the Notifications
