સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
તિરુવનંતપુરમ, 30 સપ્ટેમ્બર : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે.
સોનિયાએ અત્રેથી લગભગ 30 કિલોમીટર દૂર નૈયર બાંધ પર એક કાર્યક્રમમાં કહ્યું કે છેવાડાના લોકોએ દરેક પ્રકારના ભેદભાવનો સામનો કર્યો છે. વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે પોતાની મહત્વકાક્ષી યોજનાઓથી કરોડો લોકોનું સ્તર ઉપર ઉઠાવ્યું છે. દોષી નેતાઓને બચાવનારા વટહુકમ પર રાહુલ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીથી આવેલ રાજનૈતિક ભૂકંપની વચ્ચે આ ટિપ્પણીઓ કરવામાં આવી. કોંગ્રેસ ઉપાધ્યક્ષે આ વટહુકમને 'સંપૂર્ણરીતે બકવાસ' અને 'તેને ફાડીને ફેંકી દેવા'ની વાત કહી હતી.
સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.
તેમણે રાજીવ ગાંધી વિકાસ અધ્યયન સંસ્થાન સાથે સંબંધ શોધ સાથે પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કર્યા બાદ આ વાત કહી. આની સ્થાપના કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે એ વાતનો ઉલ્લેખ કર્યો કે સમાજના છેવાડાના લોકોનું લિંગ, જાતિ અને વર્ગના આધાર પર ભેદભાવ દેશ માટે હજી સુધી સમસ્યા બની રહ્યો છે. તેમણે નીતિઓ ઘડનારાઓને આવી બદી દૂર કરીને તેને નીતિઓ અને કાર્યક્રમ બનાવવાની અપીલ કરી.
તેમણે જણાવ્યું કે કેન્દ્રની યુપીએ સરકાર અને કેરળની યૂડીએફ સરકાર, બંને સરકાર ગાંધીવાદી સિદ્ધાંતો અંતર્ગત સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા અને ગરીબો અને દબાયેલા લોકોનું સ્તર ઉપર લાવવા માટે પ્રતિબદ્ધ છે.
સોનિયા ગાંધીનો દક્ષિણ ભારત પ્રવાસે આવી કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આર.કે શંકરના પૂતળાનું અનાવરણ કર્યું હતું. જુઓ તસવીરોમાં....

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓએ હાશિયામાં ધકેલાયેલા લાખો લોકોને મદદ પહોંચાડાઇ છે. સોનિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસના ગાંધીવાદી સિદ્ધાંતની સાથે ઊભી છે, અને પાર્ટી આ અવધારણાના આધાર પર સમાજના બધા જ વર્ગના લોકો માટેના વિકાસ માટે પ્રયત્ન ચાલુ રાખીશું.

સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
સોનિયા દ. ભારતમાં, મનમોહન સરકારના કર્યા વખાણ!
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ







Click it and Unblock the Notifications
