જયપુરમાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ?
દિલ્હીથી મુંબઈ જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઇટ નંબર AI-612 બપોરે 1:58 વાગ્યે ઉડી હતી અને પછી સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી.
વિમાન દિલ્હીની ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ માટે 23 મિનિટની વિલંબ સાથે ઊડાન ભરી હતી. પરંતુ ટેકઓફ થયા પછી માત્ર 18 મિનિટમાં જ પાયલોટે વિમાનમાં તકનીકી દોષ જણાતાં તરત જ નિકટમ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો.

જયપુર એરપોર્ટ પર બપોરે 2:16 વાગ્યે વિમાનનું સફળ ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. તમામ યાત્રીઓ અને ક્રૂ સદસ્યો સલામત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. વિમાનમાં શું ખામી સર્જાઈ હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, હાલમા જ એર ઈન્ડિયાના ઘણા વિમાનો આવી ઘટનાઓ સર્જાઈ ચુકી છે. આ પહેલા અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ સિવાચ દિલ્હી એરપોર્ટ પણ પણ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
