મોદીના નામ સામે અમને કોઇ વાંધો નથી : સુખબીર

દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સુખબીર બાદલે કહ્યું કે ભાજપ એનડીએની સૌથી મોટી પાર્ટી છે માટે પોતાનો નેતા પસંદ કરવાનો તેને પૂરેપૂરો અધિકાર ભાજપને છે. અકાલી દળ ભાજપ તરફથી નક્કી કરવામાં આવેલ નેતાને પણ પૂરેપૂરુ સમર્થન આપશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીને આવનાર લોકસભા મતદાન માટે પાર્ટીના કેમ્પેઇન સમિતિના ચેરમેન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે લોકો તેમને પીએમ પદના ઉમેદવાર તરીકે જુએ છે.
9 જૂનના રોજ ગોવામાં યોજાનારા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન આ વિષય પર નિર્ણય થવાની સંભાવના છે. એનડીએમાં માત્ર જનતા દળ યૂનાઇટેડ મોદીની વિરુદ્ધ માનવામાં આવી રહ્યું છે પરંતુ સુખવીરનું આ નિવેદન મોદી માટે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
More From
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો











Click it and Unblock the Notifications
