Amrutpal Singh: વકીલનો દાવો, પીલોસન કબ્જામાં છે અમૃતપાલ સિંહ, થઇ શકે છે ફેક એ્કાઉન્ટર

વારીસ પંજાપ દે ના કાયદાકીય સલાહકારનો દાવો છે કે, પંજાબ પોલીસે અમૃતપાલ સિહી ધરપકડ કરી લીધી છે.

Amritpal Singh: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિહની ધરપકડને લઇને મોટી ખબર આવી છે વારીસ પંજાબ દેના કાયદાકીય સલાહકાર ઇમાનસિહ ખારાએ દાવો કર્યો છે કે, પંજાબ પોલીસ શાહકોટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છએ. જો કે, પંજાબ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, અમૃપાલ સિહ હજી પણ ફરાર છે. તેને પકડવા માટે દરેક પ્રકારની સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખારાએ દાવો કર્યો કે, અમૃતપાલ સિહની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇમાન સિહએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ અમૃતપાલસિહનું ફેક એન્કાઉન્ટર કરી શકે છે. અમૃતપાલસ સિહના જીવને ખતરો છે. પંજાાબ પોલીસ અને હરિયાણા હાઇકોર્ટમાં રિટ પીટીશન દાખલ કરવામાં આવી છે.

amrutpal singh

વકીલે જણાવ્યુ છે કે, અમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ક્રિમિનલ રિટ પિટિશન દાખલ કરી છે. આ હેબીયસ કોર્પર રીટ પીટીશન છે. ભારતીય સંવિધાનની અનુચ્છેદ 21 અનુસાર જીવવાનો ઇધિકાર મૌલીક અધિકારી છે. કોઇને પણ તમે કોર્ટની પ્રક્રિયા બહાર જઇને મારીના શકો. પોતાની અરજીમાં અમે કોર્ટમાં અપીલ કરી છે કે, અમૃતપાલને 24 કલાકમાં કોર્ટમાં સામે રજુ કરવામાં આવે. તેમ છતા પોલીસે આમ નથી કર્યુ. પોલીસનો ઇરાદો ઠીક નથી.

પંજાબ પોલીસે કહ્યુ છે કે, હજી પણ અમૃતપાલ સિહ ફરરા છે. પોલીસે કહ્યુ કે, વારિસ પંજાબ દે સામે ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. અમુક લોકો પ્રદેશની શાંતિ વ્યવસ્થાને ખરાબ કરવા માંગે છે. આ મામલે રવિવારે 34 અને વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હજી સુધી કુલ 112 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસે કુલ 112 લોકોની ધરપકડ કરી છે. પરંતુ પોલીસના નિવેદન અનુસાર એડવોકેટ ખરાનુ કહેવુ છે કે, પોલીસ ફેક એન્કાઉન્ટરમાં અમૃતપાલને મારી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X