જયપુર બાદ મણીપુરમાં પણ ભૂકપના 3.5 ની તિવ્રતાના આંચકા અનુભવાયા
રાજસ્થાનના જયપુર બાદ હવે મણીપુરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મણીપુરના ઉખરુલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા કરવામાં આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.5 માપવામાં આવી હતી.

જો કે, હજી સુધી ભૂકંપથી કોઇ પણ પ્રકારના નુક્શાનની ખબર નથી મળી હતી. આ પહેલા જયપુરમાં ભૂકંપના ઝટકા અુભવાયા હતા. અંહિયા એક બાદ એક લગાતાર ભૂકંપના બૈ ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જયપુરમાં એક બાદ એક લગાતાર ભૂકંપના ત્રણ ઝટકા અનુભવાયા હતા . ફક્ત અડધો કલાકની અદર ઝટકા અનભવાયા હતા. આજ સવારે પહેલા સવારે 4:09 ત્યાર બાદ 4:22 વાગે અને 4:25 વાગે્ ભૂકપના ઝટકા અનુભવાયા હતા.
More From
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?










Click it and Unblock the Notifications
