અણ્ણા, શ્રીશ્રી રવિશંકરે કેજરીવાલને કરી અનશન તોડવાની અપીલ

આદ્યાત્મિક સંસ્થા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાના આઠ દિવસ જૂના ઉપવાસને ખત્મ કરવા માટે આગ્રહ કર્યો. રવિશંકરે એક નિવેદનમાં કહ્યું. વ્યવસ્થામાં સુધારામાં એક લાંબી રાજકીય પ્રક્રિયા છે અને આવી સ્થિતિમાં તેમનું સ્વાસ્થ્ય સર્વોપરિ છે.
આ પહેલાં અણ્ણા હજારે કહ્યું કે, આવી સરકારો વિરુદ્ધ અનશન કરવાથી કંઇજ હાંસલ નથી થવાનું. જો જનતાને ન્યાય અપાવવો છે તો પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખીને લડવું પડશે.
કેજરીવાલ વિજળી અને પાણીના વધેલા બિલ વિરુદ્ધ ઉપવાસ કરી રહ્યાં છે. કેજરીવાલ ઉત્તરીય-પૂર્વીય દિલ્હીની સુંદર નગરીની એક ઝુગ્ગી વસ્તીમાં છ દિવસના ઉપવાસ કરી રહ્યાં છે અને લોકોને વિજળી અને પાણીના બિલ નહીં ભરવા અપીલ કરી રહ્યાં છે. તેમનો આરોપ છે કે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને વિજળી કંપનીઓની સાંઠગાંઠના કારણે વિજળીના દરમાં વધારો થયો છે. તેમણે પોતાના સત્યાગ્રહમાં એક લાખથી વધારે લોકોએ સમર્થન કર્યાનો દાવો કર્યો છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
