એસ પરમેશ્વર બન્યા ભારતીય કોસ્ટ ગાર્ડના એડીજી, જાણો તેમના વિશે
એડીજી એસ પરમેશ્વર ભારતીય કોસ્ટ ગાર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે નિક્યુક્ત કરવામાં આવ્યા છે. એસ પરમેશ્રરને નવી દિલ્હી હેડક્વાટરમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા પરમેશ્વર વિશાખાપટ્ટનમ માં ચાર્ડ ઓફ કમાન્ડરની જવાબદારી સંભાળતા હતા.

એસ પરમેશ્વર ઇસ્ર્ટર્ન સીબોર્ડમાં કમાન્ડરની જવાબાદીર સંભાલતા પહેલા કોસ્ટ ગાર્ડ રીજન ઇસ્ટ અને કોસ્ટ ગાર્ડ વેસ્ટમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તે નેશનલ ડિફેન્સ કોલેજ દિલ્હીમા પણ રહી ચૂક્યા છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
