કેજરીવાલની પાર્ટી લોકસભાની બધી સીટો પર ઉમેદવારો ઉતારશે

તેમને કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારોના નામ દિલ્હી અથવા લખનઉમાં નક્કી થશે નહી, જો કે તે નામ જનતા નક્કી કરશે. આ અંગે તેમની પાર્ટીનું સંગઠન નથી. વિશ્વાસ કુમારે કહ્યું હતું કે 1977માં જનતા પાર્ટી તો બે મહિનામાં જ સત્તામાં આવી ગઇ હતી, જ્યારે અમારું સંગઠન 17 રાજ્યોમાં ઉભુ થઇ ગયું છે.
અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હજારે વચ્ચેના મતભેદનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે બંનેનો હેતુ ભષ્ટ્રાચાર સામે લડવાનો છે અને ભષ્ટ્રાચારના વિરોધમાં જનતાને જાગૃત કરીને એકજુટ કરવાનો છે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ











Click it and Unblock the Notifications
