Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલની પાર્ટી લોકસભાની બધી સીટો પર ઉમેદવારો ઉતારશે

kumar-vishwas
સંભલ, 22 નવેમ્બર: અરવિંદ કેજરીવાલની ટીમના મુખ્ય સભ્ય કુમાર વિશ્વાસે કહ્યું હતું કે તેમની પાર્ટી વર્ષ 2014ની લોકસભાની ચુંટણીમાં બધી સીટો પરથી પોતાના ઉમેદવારોને ઉભા રાખશે. સંભલમાં ચાલી રહેલા કલ્કિ મહોત્સવમાં આયોજિત એક કવિ સંમેલનમાં ભાગ લેવા માટે આવેલા કુમાર વિશ્વાસે મોડી રાત્રે સંવાદદાતાઓ સાથેની વાતચીત કહ્યું હતું કે આગામી લોકસભાની ચુંટણીમાં તેમની નવનિર્મિત પાર્ટી (નામાકરણ બાકી) લોકસભાની બધી સીટો પરથી ચુંટણી લડશે.

તેમને કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારોના નામ દિલ્હી અથવા લખનઉમાં નક્કી થશે નહી, જો કે તે નામ જનતા નક્કી કરશે. આ અંગે તેમની પાર્ટીનું સંગઠન નથી. વિશ્વાસ કુમારે કહ્યું હતું કે 1977માં જનતા પાર્ટી તો બે મહિનામાં જ સત્તામાં આવી ગઇ હતી, જ્યારે અમારું સંગઠન 17 રાજ્યોમાં ઉભુ થઇ ગયું છે.

અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હજારે વચ્ચેના મતભેદનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે બંનેનો હેતુ ભષ્ટ્રાચાર સામે લડવાનો છે અને ભષ્ટ્રાચારના વિરોધમાં જનતાને જાગૃત કરીને એકજુટ કરવાનો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X