કેજરીવાલની પાર્ટી લોકસભાની બધી સીટો પર ઉમેદવારો ઉતારશે

તેમને કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારોના નામ દિલ્હી અથવા લખનઉમાં નક્કી થશે નહી, જો કે તે નામ જનતા નક્કી કરશે. આ અંગે તેમની પાર્ટીનું સંગઠન નથી. વિશ્વાસ કુમારે કહ્યું હતું કે 1977માં જનતા પાર્ટી તો બે મહિનામાં જ સત્તામાં આવી ગઇ હતી, જ્યારે અમારું સંગઠન 17 રાજ્યોમાં ઉભુ થઇ ગયું છે.
અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હજારે વચ્ચેના મતભેદનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે બંનેનો હેતુ ભષ્ટ્રાચાર સામે લડવાનો છે અને ભષ્ટ્રાચારના વિરોધમાં જનતાને જાગૃત કરીને એકજુટ કરવાનો છે.
More From
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
