પાર્ટીમાં કેમ ના બોલાવ્યો બચ્ચનજીને પૂછોઃ અમરસિંહ

અમર સિંહે જ્યારે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આધારિત પાર્ટીમાં હાજરી નહીં કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ આપું છું. અમરસિંહે કહ્યું કે તેમના જન્મ દિવસ પર એક હજાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેમા મને કેમ ના બોલાવવામાં આવ્યો આ પ્રશ્ન બચ્ચન પરિવારને કરો.
આ તકે અમર સિંહે એમ કહેવાનું ભુલ્યા નહીં કે, એક કહેવત છે કે સુખમાં બધા સાથી હોયછે દુઃખ કોઇ નહીં. આજે તેમની ખુશીના દિવસે બધા તેમની સાથે છે, મને એ વાતની ખુશી છે કે તેમના દુઃખના દિવસોમાં હું તેમની સાથે રહ્યો છું.
આવું કહેવાનું દુસાહસ હું એટલા માટે કરું છું કે વારંવાર પોતાના નિવેદનમાં તે વિભન્ન ચેનલોને એવું કહી રહ્યાં છે કે, જો અમરસિંહ ના હોત તો હું આજે મુંબઇમાં ટેક્સી ચલાવતો હોત. જો કે, હું એવું કહેતો નથી, એવુ વિચારતો નથી અને એવું માનતો નથી. મારું માનવું છે કે મે તેમને પ્રેમ આપ્યો અને સ્નેહ આપ્યો.
અમરસિંહે કહ્યું કે અમિતાભનું દુઃખ મારું દુઃખ હતું. તેમના દુઃખને મારું દુઃખ સમજીને હું તેમની સાથે ઉભો રહ્યો. તેમના 70માં જન્મદિવસની હું તેમને શુભકામના પાઠવું છું.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
