For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવંત માનની મહત્વની બેઠક, પંજાબ અને કેનેડા વચ્ચે વધશે વેપાર, કહ્યું- વેપારને મળશે કીકસ્ટાર્ટ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન આજે કેનેડાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપાર અને રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે આયાત

|
Google Oneindia Gujarati News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન આજે કેનેડાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપાર અને રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે આયાત-નિકાસ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. માને કહ્યું કે અમારી સરકાર પંજાબના ઉત્પાદનોને કેનેડામાં બેઠેલા પંજાબીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કરશે. તેમજ પંજાબ-કેનેડા સંબંધોને વધુ મજબુત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

Punjab

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને કેનેડાના પ્રતિનિધિઓ અને વેપાર-નિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે યોજાયેલી બેઠકના ફોટોગ્રાફ્સ શેર કર્યા. તેમણે ટ્વિટર પર લખ્યું કે, અમે રોકાણ વધારવા પર કામ કરી રહ્યા છીએ.

English summary
An important seat of Bhagwant Maan, trade will increase between Punjab and Canada
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X