ભાજપા નીતિશ કુમાર માટે 'ઓક્સિઝન' છે: શિવસેના

shiv sena
મુંબઇ, 13 જૂન: જેડીયૂના રાજગથી બહાર નિકળવા પર વિચાર કરવાની વચ્ચે શિવસેનાએ આજે બિહારના મુખ્યંત્રી નીતિશ કુમારને જણાવ્યું કે ભાજપા તેમની સરકાર માટે 'ઓક્સિઝન' સમાન છે અને ગઠબંધન તૂટવાથી તે આસીયુમાં આવી શકે છે.

ભાજપાના જૂના સહયોગી શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં કહ્યું છે કે 'ભાજપા બિહારમાં નીતિશ કુમારની સરકાર માટે ઓક્સિઝનની જેમ છે, જેવી રીતે પંજાબમાં તે શિરોમણી અકાલી દલ માટે છે.'

અખબારના સંપાદકીયમાં કહેવાયું છે કે હાલના સમયમાં સૌથી મોટો રૂપિયો સૌથી મોટી વસ્તુ સત્તા છે. જ્યારે સત્તામાં રહેવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની પૂર્તિ થઇ રહી છે તો કોઇને સામેથી શું કામ પોતાને માટે સમસ્યા પેદા કરવી જોઇએ? અને આઇસીયૂમાં ભરતી થવું જોઇએ.

પછી એ નીતિશ હોય કે અન્ય કોઇ. તેમાં એવું કહેવાયું છે કે આજે રાજનીતિ આદર્શવાદની તુલનામાં ઘણી વધારે યથાર્થવાદી અને વ્યવહારીક છે. સંપાદકીયમાં હિન્દુ વોટના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવાયું છે કે 'સમ્માન પામવા માટે સમ્માન કરો. મુસલમાન વોટોની જેમ હિન્દુ વોટ પણ નિર્ણાયક હોઇ શકે છે અને એમહારાજગંજ લોકસભા પેટાચૂંટણીથી જાહેર થઇ ચૂક્યું છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X