Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્ર સામે મમતાના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપનો ટેકો

bjp core group
નવી દિલ્હી, 7 ઑક્ટોબર : કેન્દ્ર સરકાર સામે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના અધ્યક્ષ મમતા બેનરજીના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપ સમર્થન આપશે.

શનિવાર, 6 ઑક્ટોબર, 2012ના રોજ દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રની યુપીએ સરકારને ઘેરવા અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ રણનીતિના ભાગરૂપે ભાજપે મમતા બેનરજીના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપ સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.

આ અંગે ભાજપે સ્પષ્ટતા કરી હતી કે જો તૃણમૂલ કોંગ્રેસ લોકસભામાં સરકાર વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે તો ભાજપ ટીએમસીનું સમર્થન કરશે. આ ઉપરાંત વીમા, પેન્શન, એફડીઆઇના સરકારના નિર્ણય અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કર્ણાટકમાં સર્જાયેલી સ્થિતિ અંગે લાંબી ચર્ચા કરવામાં આવી હતી, પણ પક્ષ કોઇ નક્કર નિર્ણય પર પહોંચ્યો ન હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X