કેન્દ્ર સામે મમતાના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપનો ટેકો

શનિવાર, 6 ઑક્ટોબર, 2012ના રોજ દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રની યુપીએ સરકારને ઘેરવા અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ રણનીતિના ભાગરૂપે ભાજપે મમતા બેનરજીના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપ સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
આ અંગે ભાજપે સ્પષ્ટતા કરી હતી કે જો તૃણમૂલ કોંગ્રેસ લોકસભામાં સરકાર વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે તો ભાજપ ટીએમસીનું સમર્થન કરશે. આ ઉપરાંત વીમા, પેન્શન, એફડીઆઇના સરકારના નિર્ણય અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કર્ણાટકમાં સર્જાયેલી સ્થિતિ અંગે લાંબી ચર્ચા કરવામાં આવી હતી, પણ પક્ષ કોઇ નક્કર નિર્ણય પર પહોંચ્યો ન હતો.
More From
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
