Budget 2024 : સુર્યઘર યોજનાને લઈને બજેટમાં મોટી જાહેરાત, જાણો વિગતે
Budget 2024 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી જાહેરાતો કરી છે. આ જાહેરાતોમાં સુર્યઘર યોજનાનો પણ ઉલ્લેખ છે.
23મી જુલાઈએ 2024-25નું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય માણસ માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના એક કરોડ ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવશે.

સરકારે ભૂતકાળમાં ઘણી વખત સૂર્ય ઘર યોજનાનો ઉલ્લેખ કર્યો છે. દેશભરના એક કરોડ લોકોને તેમના ઘરની છત પર સૌર ઉર્જા પેનલ લગાવીને મફત વીજળી આપવાની કેન્દ્ર સરકારની આ એક મોટી યોજના છે.
કેવી રીતે અરજી કરવી?
- સૂર્ય ઘર યોજના હેઠળ અરજી કરવા તમે સત્તાવાર વેબસાઇટ www.pmsuryaghar.gov.in પરથી ઑનલાઇન અરજી કરી શકો છો.
પીએમ સૂર્યોદય યોજના 2024 માટે લાયકાત
- પીએમ સૂર્યોદય યોજનાના લાભો મેળવવા માટે, અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો આવશ્યક છે.
- આ યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે.
- અરજી કરનાર વ્યક્તિનું પોતાનું રહેઠાણ હોવું આવશ્યક છે. યોજના માટે અરજી કરવા માટે અરજદાર પાસે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
