CBIએ રેલવે લાંચ કાંડમાં નવેસરથી તપાસ શરૂ કરી

સીબીઆઇની સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને એવી માહિતી મળી છે કે રેલવે બોર્ડ સભ્ય (ઇલેક્ટ્રિકલ) કુલભૂષણે રેલવેની જમીનના વિકાસ માટે કરાર આપવા માટે કથિત રીતે એક ખાનગી બિલ્ડરનો પક્ષ લીધો હતો. કુલભૂષણે કથિત રીતે શરતોમાં ઢીલ મૂકી હતી જેના કારણે કરોડો રૂપિયાનો કરાર બિલ્ડર સરળતાથી મેળવી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇને કથિત તરફદારીની જાણ ત્યારે થઇ જ્યારે 10 કરોડ રૂપિયાના રેલવેના નોટને બદલે પદસ્થાપનની તપાસ દરમિયાન થઇ હતી. જેમાં કથિત રીતે પૂર્વ રેલવે પ્રધાન પવન બંસલનો ભાણીયો વિજય સિંગલા અને રેલવે બોર્ડના તત્કાલીન સ્ટાફ મહેશ કુમારની સંડોવણી છે.












Click it and Unblock the Notifications
