કેન્દ્ર સરકારે પાણીના અધિકાર અંગે ખરડો તૈયાર કર્યો

આ માટે કેન્દ્ર સરકાર દરેકને પાણીનો અધિકાર ઉપલબ્ધ કરાવતાં એક મહત્વનાં ખરડા પર કાર્ય કરી રહી છે. જેનો ડ્રાફટ સોમવારે રજૂ કરવામાં આવ્યો હતો. નેશનલ વોટર ફ્રેમવર્ક બિલને દરેક નાગરિકને પાણીનો અધિકાર ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રનો પ્રસ્તાવિત આ મહત્વનો ખરડો દરેકને રોજ ઓછામાં ઓછું 25 લીટર પાણી ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ કરે છે.
દરેક નાગરિકને તેની રોજની જરૂરીયાતનું પાણી મળી રહે તે નિશ્ચિત કરવા સરકારે લોકોની રોજની પાણીની જરૂરિયાતનું પ્રમાણ અને તેની કિંમત આર્થિક ધોરણ અનુસાર નક્કી કરવામાં આવશે. આ ડ્રાફ્ટમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકોને ઉપલબ્ધ થવા પાત્ર પાણીની માત્રા રોજની 25 લીટરથી ઓછી ન હોવી જોઇએ. ડ્રાફટમાં જણાવ્યા મુજબ પાણીની માત્રા સંબંધિત સરકાર દ્વારા નક્કી થવી જોઇએ. લોકોને પાણીના અધિકારમાં કેન્દ્ર રાજ્ય સરકારોની જવાબદારી ફિક્સ કરવા માંગે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
