65 વર્ષના આયોજન પંચને મોદીએ નવું નામ આપી નીતિ પંચ રાખ્યું!
નવી દિલ્હી, 1 જાન્યુઆરી: પોતાના 65 વર્ષના ઇતિહાસમાં 200 લાખ કરોડ રૂપિયાથી વધારેની 12 પંચવર્ષીય અને છ વાર્ષિક યોજનાઓ શરૂ કરનાર આયોજન પંચ આજથી નીતિ પંચ કહેવાશે. આયોજન પંચના નવા સ્વરૂપનું નામ બદલીને 'નીતિ પંચ' કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ સંસ્થાની સ્થાપના 1950ના દાયકામાં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયોજન પંચના સ્થાને નવી સંસ્થાની સ્થાપનાની જાહેરાતના થોડા મહીના બાદ આ પહેલ કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓની સાથે થયેલી બેઠકના લગભગ ત્રણ સપ્તાહ બાદ આ નિર્ણય લીધો જેમાં મોટા ભાગના સમાજવાદી આ સંસ્થાના પુનર્ગઠનના પક્ષમાં હતા, પરંતુ કેટલાક કોંગ્રેસી મુખ્યમંત્રીઓએ હાલના માળખાને નાબૂદ કરવાનો વિરોધ કર્યો હતો. મોદીએ સ્વતંત્ર દિવસના ભાષણમાં જાહેરાત કરી હતી કે આયોજન પંચના સ્થાને એક નવી સંસ્થા બનાવવામાં આવશે જે સમકાલીન આર્થિક દુનિયાના અનુરુપ હોય.

આયોજન પંચના રૂપમાં ચર્ચિત આ સંસ્થાન માર્ચ 1950માં એક સાધારણ સરકારી પ્રસ્તાવ દ્વારા ગઠિત કરવામાં આવી હતી. તેણે ગણી રાજનીતિ અને આર્થિક ઉતાર-ચઢાવને જોયા તથા ઘણીવાર વિવાદોનું કેન્દ્ર પણ બન્યું. ગરીબીના આંકલન, ખુદની ઇમારતમાં શૌચાલયનું સમારકામ પર મોટા ખર્ચ અને પૂર્વ ઉપાધ્યક્ષની વિદેશ યાત્રાઓના ખર્ચને લઇને તેમજ અન્ય એવી ચર્ચાઓ છે જે આવનારા સમયમાં પણ યાદ કરવામાં આવતી રહેશે.
આયોજન પંચની સ્થાપના સરકારની સંસાધનોના યોગ્ય દોહન, ઉત્પાદન વધારવા અને રોજગારની તકો પ્રદાન કરી લોકાના જીવન સ્તર વધારવાના લક્ષ્યોની પ્રાપ્તિના સાધન તરીકે કરવામાં આવી હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
