For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 લાખ રૂપિયાનું વળતર એસિડ હુમલાની પીડિતાનું અપમાન : સુષમા

|
Google Oneindia Gujarati News

sushma swaraj
નવી દિલ્હી, 3 જૂન : સુષમા સ્વરાજે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું છે કે 'મહારાષ્ટ્ર સરકાર દ્વારા માત્ર બે લાખ રૂપિયા વળતર આપવું પૂરતું નથી, આ અપમાનજનક છે.'

સુષમાએ વધુમાં લખ્યું છે કે 'પ્રીતિ રાઠી પર એસિડ હુમલો અને ત્યાર બાદ તેનું મૃત્યુ દર્દનાખ છે. દુર્ભાગ્યવશ આના માટે જવાદાર વ્યક્તિ હજીએ ફરાર છે.'

ઉલ્લેખની છે કે પ્રીતિ પર 2 મેના રોજ કેટલાક લોકોએ એસિડ ફેંક્યો હતો. એ સમયે તે નવી દિલ્હીથી મુંબઇ પહોંચી હતી. ગરીબ રથ એક્સપ્રેસથી ટર્મિનસ પર ઉતરી રહી હતી. તે મુંબઇમાં સેનાના હોસ્પિટલમાં નર્સની નોકરી કરવા માટે આવી હતી.

આ હુમલામાં તે ખૂબ ખરાબ રીતે ઘાયલ થઇ ગઇ હતી. તેનું મુંબઇમાં એક સ્થિનિક હોસ્પિલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ શનિવારે તે હોસ્પિટલમાં જીવનની સામે હરી ગઇ.

ન્યાયની આશા સાથે મોત સામે જીંદગી હારી ગઇ પ્રીતિ!

મુંબઇ, 3 જૂન : 30 દિવસો સુધી હોસ્પિટલમાં તે મૃત્યુ સામે લડતી રહી. શરીર ઇજાગ્રસ્ત હતુ, શ્વાસ મશીનના સહારે, અને મોઢું બંધ હતું કારણ કે માસ્ક લગાવેલ હતું. ભોજન લઇ શકતી ન્હોતી, કારણ કે ડોક્ટરોએ ના કહી દીધી હતી. આ બધાની વચ્ચે તે એ ક જ સવાલ કરી હતી કે આખરે કોણે મારી આવી દશા કરી? મેં કોઇનું શું બગાડ્યું હતું? તેણે વારંવાર તેના પિતાને એટલું જ પૂછ્યું કે મારો ગૂનેગાર પકડાઇ ગયો? અને આખરે હાર માની હંમેશ માટે પોતાની આંખો બંદ કરી લીધી.

English summary
The compensation of Rs.2 lakh paid by the Congress-led Maharashtra government to the Delhi acid attack victim was "grossly inadequate" and "insulting", BJP leader Sushma Swaraj said Monday, two days after the 23-year-old died in a Mumbai hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X