શીલા પર કેજરી'વાર', CWG કૌભાંડમાં FIR દાખલ
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની મુશ્કિલોમાં વધારો થઇ ગયો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે કોમનવેલ્થ કૌભાંડમાં નવેસરથી એફઆઇઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરોને કેસ નોંધીને તપાસ હાથ ધરવાનું જણાવવામાં આવ્યું છે.
એફઆઇઆરમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને તેમના પીડબ્લ્યૂડીમંત્રીના નામનો સમાવેશ થઇ શકે છે. આ મામલો લાઇટ ખરીદી સાથે જોડાયેલ છે જેમાં કોન્ટ્રાક્ટ નિયમોને નેવે મૂકીને કરવામાં આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શીલા દીક્ષિતે જ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.

આરોપ છે કે પાંચથી છ હજાર રૂપિયામાં મળનારી લાઇટ 27 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એમસીડી અધિકારીઓ વિરુધ્ધ પણ એફઆઇઆર નોંધાશે. અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર સમયથી કહેતા આવ્યા છે કે તેઓ શીલા દીક્ષિત વિરુધ્ધ તપાસ બેસાડશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
